પાટણમાં આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ પાણી વિશે બોલતા બોલતા કંઈક એવું બોલી ગયા કે લોકો અચંબામાં પડી ગયા હતા.
તેમણે સભામાં પાણી વિશે વાત કરતા હતું કે ‘ બધા કહે છે કે પાણીની લડાઈ થવાની છે તો અમે અત્યારથી પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ?