ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે.
Greetings to everyone, especially the people of Manipur on the special occasion of Sajibu Cheiraoba. I pray for a happy and healthy year ahead.
— Narendra Modi (@narendramodi) April 2, 2022
PM મોદીએ સોશિયલ મીડિયા પોસ્દેટ શેર કરતા દેશવાસીઓને ચૈત્રી નવરાત્રિની પાઠવી શુભકામનાઓ, કહ્યું- શક્તિ ઉપાસનાનું આ પર્વ દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે