દેશના 69માં ગણતંત્રની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાજપથ પર ગણતંત્ર દિવસના કાર્યક્મમાં આવ્યાં. તે ચોથી લાઇનમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી અાઝાદની બીજુમાંં બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બે લાઇન આગળ બેઠેલા દેખાયા હતા. જ્યારે બીજેપી અધ્યક્ષ પ્રથમ લાઇનમાં બેઠા હતા. રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી લાઇનમાં બેઠેલા જોવા મળ્યા.જ્યારે ગુૃમંત્રી રાજનાથ સિંહની બાજુમાં કેન્દ્રીય મંત્રી બીજી લાઇનમાં જોવા મળ્યા. ત્યારે કોંગ્રેસના નેતાઓ એ કહ્યુ કે આ મોદી સરકારની હલકી રાજનીતિ છે. વધુમાં તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીને ભલે ત્યા જગ્યા મલે પણ તે આ કાર્યક્મમાં જોડાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.