Saurabh Bhardwaj
‘CM કેજરીવાલને દવા નથી અપાઈ રહી’, સૌરભ ભારદ્વાજનો તિહાર જેલ પ્રશાસન અને ભાજપ પર મોટો આરોપ
Saurabh Bharadwaj Allegation On BJP: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર અટકી રહ્યો નથી. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ અને તિહાર જેલ પ્રશાસન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “તિહાર જેલ પ્રશાસન અને ભાજપ સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે. દિલ્હીના સીએમને તિહાર જેલ પ્રશાસન દ્વારા દવાઓ આપવામાં આવી રહી નથી.”
#WATCH | Delhi Minister & AAP leader Saurabh Bharadwaj says, "…Not only in India but many of the international media are witnessing how a central govt can conspire to kill an elected CM… The DG of Tihar jail yesterday wrote to AIIMS that we need a diabetologist, this exposed… pic.twitter.com/Uck1im79T7
— ANI (@ANI) April 21, 2024