પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ મહત્વની જાહેરાત કરીને સમગ્ર ચૂંટણી જગતને ચોંકીાવી દીધું છે. તેમણે આગામી ચૂંટણીમાં પોતાની પ્રદા શક્તિ પાર્ટી સાથે ફરી એક વખત ચૂંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. તેઓ મફત શિક્ષણ, રોજગારી, વીજળી-પાણી જેવા પાંચ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમણે પેટા ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો નિર્ણય લીધોછે. નવી શરાબ નીતી પણ પ્રજા શક્તિ પાર્ટીનો મહત્વનો મુદ્દો બની રહેશે.
Friday, May 17