પાન માત્ર માઉથ ફ્રેશનર જ નહીં, પરંંતુ લવ ફૂડ પણ છે. એમાંં કામેચ્છા વધારવાની જોકદાર તાકાત હોય છે. એટલા માટે લગ્નની પહેલી રાતે નવા જોડાને મસાલા પાન ખવડાવવાનો રિવાજ હોય છે. પાનના પત્તામાંં થિયામાઇન, નિયાનસિન, રિબોફ્લેવિન, કેરોટિન, ફાઇબર, વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને આયોડિન હોય છે.
પ્રાચીન આયુર્વેદમાં તો ઔષધીય ગુણોનું વર્ણન તો છે જ પરંતુ હવે અંગ્રેજી મેડિકલ પણ માને છે કે પાનના પત્તાને ચાવવાથી પેટની બીમારીઓથી રાહત મળે છે. એમાં પેટના અલ્સરનો પણ સમાવેશ થાય છે. ભાગમભાગ વાળી જીંદગીમાંં મોટાભાગના લોકોને પાચન સંબંઘી ફરીયાદ સામાન્ય છે. પાન ચાવવાથી જમવાનું પચે છે. એટલા માટે દરરોજ એક અથવા બે પાનના પત્તા જરૂરથી ચાવો અને ફીટ રહો.