નવસારી પાસે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારની નાવ પલટી જતા બે માછીમાર લાપતા થયા છે. ગણદેવીના ભાટગામના પાંચ માછીમાર માછીમારી કરી પરત ફરી રહ્યા હતા.
ત્યારે નાવ પલટી હતી. જેમાંથી ત્રણ માછીમાર પરત ફર્યા જ્યારે બે માછીમાર લાપતા થયા છે. જેથી તેમની શોધખોળ માટે કોસ્ટગાર્ડ અને હેલિકોપ્ટની મદદ લેવામાં આવી.