વડાપ્રધાન આજે ઉત્તરાખંડ ના પ્રવાસે ગયા છે,આજે તેઓએ અખીલ ભારતીય આર્યું વિજ્ઞાન સંસ્થાન નું લોકોપર્ણ કર્યું અને સાથે જ ઓનલાઇન ના માધ્યમથી દેશ ની અલગ અલગ મેડિકલ કોલેજો અને હોસ્પિટલ માં ઓક્સિજન પ્લાંટ નું ઉદ્ઘાટન કર્યું .
આવનારી વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાને રાખી ને ઉત્તરાખંડ રાજ્ય ને આજ ના દિવસે કંઈક મોટી ભેટ મળવાની આશા છે હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ચાર ધામ ના નવીનીકરણ નું કામ પુરજોશ માં ચાલી રહ્યું છે રાજ્ય ના તંત્રએ સુરક્ષા ની તમામ કામગીરી અને ચકાસણી કરી હતી
કદાચ શક્યતા સેવવા માં આવી રહી છે કે વડાપધાન આજે કેદારનાથ દર્શન કરવા પણ જઈ શકે છે .આજ ના સંબોધન માં તેમણે ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ની કામગીરી અને વહીવટ ની કામગીરી નો પણ ઉલ્લેખ કર્યો હતો .
રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ નવનિર્મિત થઇ રહેલી ઋષિકેશ એઇમ્સ ની પણ સ્થળ પાર જઈને નિરીક્ષણ કર્યું હતું અને પ્રધાનમંત્રી ને આ વિષે ચોક્કસ જાણકારી પણ આપી હતી
રાજ્યના પ્રઘાનમંત્રી એ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન ને ઉત્તરાખંડ ની ધરતી થી બિશેહ પ્રેમ ને લગાવ છે અને આના કારણે આજે ઉત્તરાખંડ રાજય વિકાસ ની નવી ઊંચાઈઓ સર કર્યું છે આ અગાઉ પણ વડાપ્રધાન ઘણીવાર રાજ્ય ના પ્રવસસે આવી ચુક્યા છે અને અનેક નાની મોટી વિકાસ ભેટ રાજ્ય ને આપી છે
વડાપ્રધાન ના સત્તા ને આજે વીસ વર્ષ પૂર્ણ થતા આજે રાજ્ય અને દેશ ને વિકાસકાર્યો ની અનેક ભેટ આપી.