ગાંધીનગર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારથી ‘મન કી બાત’ રેડીઓના માધ્યમથી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકો સમક્ષ કરતા આવ્યા છે. આગામી ‘મન કી બાત’ 28મી નવેમ્બરના રોજ કરવા જઈ રહ્યા છે. ત્યારે https://twitter.com/mygovindia નામથી બનેલા ટ્વિટર હેન્ડલ દ્વારા આજે એક જાહેરાત કરાઈ છે કે દેશવાસીઓ પોતાના વિચારો, સલાહ, સૂચનો વડાપ્રધાન સુધી પહોંચાડી શકે છે. મતલબ કે દેશવાસીઓ પોતાના મન ની વાત વડાપ્રધાનને જણાવી શકે એમ છે. આમ કરવા માટે કોઈ પણ નાગરિક 1800-11-7800 પર ફોન કરી શકે છે અથવા પોતાની વાત પર લખીને મોકલી શકે છે. mygov.in/group-issue/in