અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસની પત્રકાર પરિષદ જણાવ્યુ હતુ કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ લોક ડાઉનમાં એપેડેમિક એકટ સિવાય ૧૮૮ એકટ હેઠળ સોશીયલ ડિસ્ટન્સ સહિત નોન સિરિયસ ઑફેન્સનાં ગુન્હા જે રાજ્યમાં પોણા બે લાખ કેસો છે. જેમાંથી લોકોને મુક્ત કરવામાં આવે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ જણાવ્યુ હતુ. અને નાગરિકોને સ્વાતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી. નાગરિકોની ભૂલના કારણે લોક ડાઉન સમયમાં એપેડેમિક એકટ હેઠળ ગુનાહ નોધાયા છે. તેમની સામેનાં ગુન્હા પાછા ખેંચવા જોઈએ. અને વધુમાં જણાવ્યુ હતુ કે પોલીસ પર ભારણ વધવાનું છે. કોંગ્રેસ તરફથી માંગણી છે કે ગંભીર ગુન્હા સિવાયનાં લોકોને માફી આપવી જોઈએ.
Sunday, May 19