નીતિશ રાજભવન પહોંચ્યા, રાજ્યપાલને આપી શકે છે રાજીનામું
Bihar | CM Nitish Kumar arrives at Raj Bhawan in Patna pic.twitter.com/yzpXAetZ5i
— ANI (@ANI) August 9, 2022
આરજેડી નીતિશ કુમારને સમર્થન આપી શકે છે. વિભાગોની ફાળવણી અંગે કોઈ મતભેદ રહેશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું કે તેમની પાસે 160ની સંખ્યા છે. જો ભાજપ અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરશે અથવા રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયાસ કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.