Sawan 2025: શિવજીને હનુમાનજીનો અવતાર કેમ લેવો પડ્યો?

Roshani Thakkar
3 Min Read

Sawan 2025: અંજનીપુત્ર હનુમાન: પૌરાણિક કથા અને મહાદેવ સાથેનો સંબંધ

Sawan 2025: શિવ પુરાણમાં ભગવાન શિવના અનેક અવતારો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. હનુમાનજીને પણ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. હનુમાનજીની માતા અંજને માતાએ ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પુત્રરૂપે પ્રાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે હનુમાન રૂપે અવતાર લીધો.

Sawan 2025: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – ત્રિદેવોમાં ભગવાન શિવને સંહારક રૂપે પૂજવામાં આવે છે અને શ્રાવણનો મહિનો ભગવાન શિવની આરાધના માટે સમર્પિત છે. ભોળેનાથના ૧૨ રુદ્ર અવતારો છે, જેનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં મળે છે.
TAGGED:
Share This Article