સુરત ના વરાછા ઝોન માં લોકો મોરચો લઈને પોહચ્યા.જય સંતોષીનગર કો.ઓ.હાઉસિંગ સોસાના રહીશ આવેદનપત્ર આપવા પહોંચ્યા.રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાની કરી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. વરાછા ઝોનમાં લોકોયે આપ્યું આવેદનપત્ર. કેટલાક મકાનોને ગટર લાઇન નહિ આપવા રજુઆત પણ કરવામાં આવી છે.