વલસાડ માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરકાર તેમજ ભાજપા પ્રદેશ સંગઠન પ્રમુખ સી આર પાટીલ વિરોધ કર્યા સૂત્રો ચાર કરતા તેઓ ની ધરપકડ કરવામાં આવી હતી.
આક્ષેપ છે કે સી આર પાટીલ ના કહેવાથી આમ આદમી પાર્ટીના સુરત ના નગરસેવકની સાથે થયેલા નિર્દયતા કરાતા વલસાડ માં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જોકે,વલસાડ પોલીસ દ્વારા વલસાડ સ્ટેડિયમ રોડ ખાતે આવેલ મોંઘાભાઇ હોલ પાસે થી આપ ના 15 કાર્યકર્તા ઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી
વિગતો મુજબ કોઈ પણ જાત ના પરમિશન લીધા વિના કરેલ કાર્યક્રમ યોજાયો હોય પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.