વલસાડ આર.ટી.ઓ કચેરી પર નવા તથા જુના લાયસન્સ કામ અર્થે આવેલ વાહન ચાલકો થયા પરેશાન , છેલ્લા 3 કલાક થી લાઈન માં બેસી રહેલ લરનીગ લાયસન્સ ની કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવેલ નવા વાહન ચાલકો ને કલાકો સુધી હેરાન થયા હતા અથવા તો એમ પણ કહેવાય કે એમના હેરાન થવા થી વહીવટી તંત્ર ને કોઈ લેવાદેવા નથી કેમ કે જ્યારે સવાર થઈ અવર નવર આર. ટી.ઓ કચેરી પર લાઈટ આવ જાવ કરે છે પરંતુ UPS કે INVERTER નો ઉપયોગ કર્યા વગર જ કાર્ય કરવા માં આનાકાની જેવો હાલ 3 વાગ્યે કચેરી ના પાછળ ભાગના વીજ ટ્રાસ્ફોમર માં સૉર્ટ સર્કિટ થતા લાઈટ ચાલી ગઈ હતી ,આ બનાવ થી 100થી વધુ વાહન ચાલકો પરેશાની માં મુકાયા છે, કારણ કે જે વાહન ચાલાક નું 3 વાગ્યા પછી નું એપોઇમેન્ટ છે તેવો વધુ મુશ્કેલીમાં મુકાયા છે , હવે લાઈટ ક્યારે આવશે ત્યાર પછીજ આર. ટી.ઓ ની કામગીરી આગળ વધશે, જોકે હાલ ના યુગ માં સરકારી બેંક થી લઇ સરકારી ઓફિસે દરેક જગ્યા એ UPS અને INVERTER જેવા નો વપરાશ થાય છે કે જેના થી કોમ્પ્યુટર્સ બંધ ના થાય અને કાર્ય ના રોકાય પરંતુ અહીં તો ફક્ત સરકારી વીજળી પર નિર્ભર આર ટી ઓ તંત્ર.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.