ગંગા કૃપાકાંક્ષી સંત પૂજ્ય શ્રી ગોપાલ મણિ જી મહારાજ ના નેજા હેઠળ દિલહીથી શરૂ કરેલ સમગ્ર ભારત માં ગૌ પ્રતિસ્થા ભારત યાત્રા નું આગામી 7મી જાન્યુઆરી ના રોજ વલસાડ ખાતે આ યાત્રા નું આગમન હોય જે સંધર્ભે વલસાડ જિલ્લા સમગ્ર હિન્દૂ સંગઠન દ્વારા યોજાયેલ પત્રકાર પરિસદ માં આ યાત્રા ની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી જે મુજબ આ યાત્રા થકી આજના યુગના યુવાનો જાગૃત થાય અને ગાય માતા ને ભારતીય સંસ્કૃતિ ના દરજ્જ પ્રમાણે તેમને રાષ્ટ્રીય પશુ તરીકે ઓરખ થાય જેથી ગાય નું સન્માન જળવાય રહે અને આધુનિક યુગ ના ખેડૂતો પેહલા ના સમય માં ગાયો દ્વારાજ ખેતી કરતા હોય જેથી આજના ટેક્નોલોજી યુગ માં ગાય માતાનું અસ્તિત્વ ગંભીર હોય જેથી હાલ ના સમય માં મોટાભાગના શહેરોમાં ગાયમાતાના શરીર નું વેચાણ કરી માતાને કતલખાને મોકલવામાં આવેછે ત્યારે સંત પૂજ્ય શ્રી ગોપાલ મણિ જી મહારાજ ના સ્વપ્ન ને પાર પાડવા ભારત સરકાર આવા મુંગા અને પવિત્ર કહેવાતા ગાય માતાના અસ્તિત્વ ટકાવી રાખવા ગંભીર પગલાં ભરે જેથી ગૌ માતાને રાષ્ટ્રય માતા તરીકે સન્માન મળે જે માટે ભારત ભર માં આ ગૌ પ્રતિસ્થા ભારત યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે આગામી 7મી જાન્યુઆરી ના રોજ આ યાત્રા નું વલસાડ ખાતે આગમન હોય જેના માટે વલસાડ જિલ્લા ના તમામ હિન્દૂ સંગઠન, ગૌ રક્ષા દળ, હિન્દૂ પરિસદ,ના યુવાનો તડામાર તૈયારી માં જોતરાઈ ગયા છે જે કર્યક્રમ ની રૂપ રેખા મુજબ વલસાડ ના લીલાપોર જીવનધારા સર્કલ થી મહારેલી બપોરના 3 કલાકે નીકળી જે વલસાડ ના વિવિધ મુખ્ય માર્ગો થઈ સાંજના 5કલાકે અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર પ્રટાંગણ માં પોહચી જ્યાં પૂજ્ય શ્રી ગોપાલ મણિ જી મહારાજ ના અધ્યસ્થાન હેઠળ સભા નું આયોજન કરાશે બાદમાંગાય માતાના અસ્તિત્વ અંગે પ્રવચન આપી સાંજના 7કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ ને સફળ બનાવ વલસાડ તથા આજુબાજુ ગામો માંથી ખુબ મોટી સંખ્યા માં હિન્દૂ સંગઠન સહીત જાગૃત યુવાનો જોડાશે તેવી માહિતી આપવામાં આવી હતી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.