દમણ-દીવ કોંગ્રેસમાં આજે કોંગ્રેસ દ્વારા જનઆંદોલન ની રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં દમણના નાગરિકો જોડાયા હતા કોંગ્રેસ પ્રેરિત આ જનઆંદોલન રેલીમાં મહારાષ્ટ્રના સાંસદ અને દમણ-દીવના પ્રભારી મંત્રી રાજીવ સાગરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ મોદી સરકારના ચાર વર્ષના શાસન તરીકે ગણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં દમણ-દીવને મોટી સંખ્યામાં અન્યાય કરવામાં આવ્યો છે દમણ-દીવના શિક્ષિત યુવાનો બેરોજગાર બન્યા છે અનેક લોકોની રોજગારી છે તેમજ મોદી સરકારના શાસનને કારણે આ વિસ્તારમાં jcr જેમની સીઆરઝેડના દૂર કરવાની વાત મોદી સરકારે જણાવી હતી તે જ મોદીએ હવે દમણ-દીવને શિયાળ જેલમુક્ત કરવાને બદલે શિયાળ જેડીયુમાંથી સીઆરઝેડમાં સમાવેશ કરવાની હિલચાલ આદરી છે પ્રશાસન દ્વારા દમણ અને દીવ માં પ્રશાસનિક હિટલરશાહી ચાલતી હોવાનું પણ રાજુ સાથે જણાવ્યું હતું અને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ વખતે દમણની જનતાએ કોંગ્રેસને વોટ આપી દમણ-દીવમાં કોંગ્રેસનું શાસન લાવવાનો અનુરોધ કર્યો હતો રાજીવ સાથે એવું પણ જણાવ્યું હતું કે દમણ-દીવની જનતા માટે વિના ભાજપી સાંસદ એક પણ વાર સંસદમાં રજૂઆત કરી નથી ત્યારે આગામી દિવસોમાં દમણ-દીવનો અવાજ સાંસદ માગશે આંદોલન રેલીમાં ઉપરાંત દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલ તેમજ વિધાનસભા કપરાડા વિધાનસભા ના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જન આંદોલનની રેલી દમણના દિલીપ નગર દિલીપ નગર થી મસાલ ચોક થઈ દમણ જેટી ખાતે આવેલા ગાર્ડનમાં પૂર્ણાહુતિ પામી હતી પૂર્ણાહુતિ પ્રસંગે દમણ-દીવ જેટી પર આવેલી ગાંધીજીની પ્રતિમાને rajiv satav ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસ દીવ-દમણના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે આરોપણ કરી અને પૂર્ણ જાહેર કરી હતી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.