વલસાડ શહેર ના ભિક્ષુકો આમતો ગમે ત્યાં ઓટલો મળે ત્યાં રહીને એમનું ગુજરાન ચલાવતા આવ્યા છે પરંતુ વૈશ્વિક મહામારી ના સમય માં રાષ્ટ્રીય લોકડાઉન ના સમયે તંત્ર દ્વારા રસ્તે રઝળતા લોકો માટે રહેવાની સગવડ કરવામાં આવે છે અને ચેપ ન ફેલાય તે માટે કાળજી લેવામાં આવી રહી છે ત્યારે વલસાડ માં આવા લોકો માટે કોઈ વ્યવસ્થા નહિ થતા વાયરસ વકરી શકે તેવી શક્યતા છે હાલ તો વલસાડ માં NGO દ્વારા ત્રણ ટાઈમ ભોજન ની સુવિધા તો પુરી પડાય છે પરંતુ સ્વચ્છતા ને અનુલક્ષી ને સેનેટાઇઝર અને શૌચાલય અને સ્વચ્છતા અંગે દુર્લભ સેવાઇ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે હંગામી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Thursday, May 2