વલસાડ માં અગ્નિવિર ગૌસેવા દળ દ્વારા 150 પરિવાર ને જીવન જરૂરિયાત અનાજ કીટ વિતરણ કરાઈ હતી ,આ કીટ વિવા કપોઝિટ પેનલ પ્રાઇવેટ લીમીટેડ કંપની પ્રેઝન્ટ કરી હતી આ સાથે જ્યારે થી લોકડાઉન છે ત્યારે થી રોટીબેંક શરૂ કરવામાં આવી છે રોટીબેંક માં વિવિધ વિસ્તાર જેમાં પાલિહિલ નીલકંઠ રેસિડેન્સી ગોયા તળાવ ઓધવનગર પ્રણામી મંદિર (ભાવસાર સમાજ) દ્વારા એક વ્યક્તિ નું ભોજન તૈયાર કરી જમા કરાવે છે તે ભોજન રાખોડીયા તળાવ ડેરાફળિયા ધોબીતલાવ પશ્ચિમપાડ હરિજનવાસ ના ગરીબ માધ્યમ વર્ગ ના લોકો જે આ પરિસ્થિતિ ના માર્યા છે તેવા વ્યક્તિ પરિવાર ને પહોંચાડે છે અંદાજે બપોરે 300 ફૂડપેકેટ સાંજે 600 ઉપર ફૂડ પેકેટ છેલ્લા 7 દિવસ માં 2700 વ્યક્તિઓ ને ભોજન પૂરું પાડ્યું.
Thursday, May 2