વલસાડ માં કોરોના ની હાડમારી વચ્ચે પણ તંત્રવાહકો સતત કામ કરતા જણાયા હતા અને જનતા ને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખી કોરોના ના નિયમો ના પાલન સાથે કામ કરતા નજરે પડ્યા હતા. વલસાડની મામલતદાર કચેરી ગતરોજ મહાવીર જયંતિ હોવા છતાં કાર્યરત જોવા મળી હતી અને વલસાડ મામલતદાર કચેરીનો સ્ટાફ ઓછો છે અને તેમાં પણ સ્ટાફ માં વધારે પડતી બહેનો ફરજ બજાવે છે તેઓ પણ આજે રજા ના દિવસે કાર્યરત જોવા મળ્યા હતા.
Friday, May 17