આજરોજ વલસાડ મા ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ચાર્જ સંભાળતા એમકે દવે એ વલસાડના ભીડભંજન મહાદેવ મંદિર ના મહાદેવના દર્શન કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા ગરીબો માટે અનાજ નું કીટ વિતરણ તેમજ રોજ બનાવતા ફૂડ પેકેટ પેકેટો આપી શરૂઆત કરી હતી તેમજ સ્વ. નાથુભાઈ તથા સ્વ. કુમુદ્દબેન દેસાઈ ના પરિવાર તરફથી છેલ્લાં ૧૧ દિવસ થી
શહેરમાં ફરતા મૂંગા પશુ ઓને દરરોજ ૫૦૦ રોટલા ખવડાવવાની કામગીરીની જણ થતાં નવા ડિસ્ટ્રીક્ટ જજ એમ.કે.દવે, ચીફ જુડીસીએલ મેજીસ્ટ્રેટ એમ.બી.ઘાસુરા સહિત ના જજો એ શહેરના એમ.જી.રોડ પર બેસેલી ગાયો ને રોટલાઓ ખવડાવી ગૌસેવાનો લાભ લીધો હતો.
Friday, May 17