પ્રતિનિધિ પારડી ,
પારડી તાલુકાના પંચલાઇ ગામના સાંઇધામ ધામ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ખારવેલના યુવા ભાગવત કથાકાર ધર્મેશભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે દરેક યુવા વર્ગને ધર્મમાં જોડાવુ જોઇએ.આધ્યાત્મિક સમયમાં પરિવારને સુખ અને શાંતિ લેવા માટે ભગવાનનો આશ્રય કરવો જરૂરી છે.યુવાનોએ ખાસ ધર્મ માટે આગળ આવવું જોઇએ.કોઇ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ગુરૂનું શરણ પકડી લેવું
જોઇએ.કથાના અંતિમ દિવસે રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્રયના પ્રસંગની ઉજવણી કરાઇ હતી. ધર્મેશભાઇ શાસ્ત્રીએ સંગીતમય વાતાવરણ વચ્ચે કથાને વિરામ આપ્યો હતો. આ કથામાં પારડી તાલુકાના શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
પારડી તાલુકાના પંચલાઇ ગામના સાંઇધામ ધામ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ખારવેલના યુવા ભાગવત કથાકાર ધર્મેશભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે દરેક યુવા વર્ગને ધર્મમાં જોડાવુ જોઇએ.આધ્યાત્મિક સમયમાં પરિવારને સુખ અને શાંતિ લેવા માટે ભગવાનનો આશ્રય કરવો જરૂરી છે.યુવાનોએ ખાસ ધર્મ માટે આગળ આવવું જોઇએ.કોઇ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ગુરૂનું શરણ પકડી લેવું
જોઇએ.કથાના અંતિમ દિવસે રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્રયના પ્રસંગની ઉજવણી કરાઇ હતી. ધર્મેશભાઇ શાસ્ત્રીએ સંગીતમય વાતાવરણ વચ્ચે કથાને વિરામ આપ્યો હતો. આ કથામાં પારડી તાલુકાના શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.