વલસાડ માં લોકડાઉન હોવાછતાં અને સતત પોલીસ દ્વારા લોકડાઉન નો અમલ કરાવવા ની અપીલ કરવા છતાં પણ લોકો ને કોરોના અંગે કોઈજ જાણે ભય નથી અને જરાપણ ગંભીર નથી અને લોકો ભીડ માં ઉમટી રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટનિંગ ના નિયમો પાળતા નથી હાલ માં લોકો નાના અનાજ કરીયાણા ની દુકાનોમાં ભીડમાં ઉમટી રહ્યા છે અને જાહેર માં ટ્રાફિક પણ કરી રહ્યા છે તે જોતાં સંક્રમણ ફેલાવા ની દહેશત ઉભી થઇ છે.
Friday, May 17