કોરોના ના રોગચાળા ને પ્રસરતો રોકવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર દેશ માં લોકડાઉન ની જાહેરાત કરી છે ત્યારે વલસાડ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો મોદીજી ના આહવાન ને આવકારી રહ્યા છે અને ગામડા માં લોકો પણ કોરોના ના જંગ માં લડવા જાણે એક થયા છે. વલસાડ માં સરપંચ દ્વારા ગામ માં લોકો ને વધુ સંખ્યા માં ભીડ નહિ કરવા સમજાવવા માં આવી રહ્યા છે અને એક થી બીજી જગ્યા એ આવનજાવન નહિ કરવા પણ સૂચના આપવામાં આવી છે કેટલાક ગામો માં તો રસ્તાઓ ઉપર આડશો નાખી રસ્તા બંધ કરવામાં આવ્યા છે સત્યડે સાથે ની વાતચીત માં સરપંચ અને ગ્રામજનો એ આ માહિતી આપી હતી.
Friday, May 17