પારડી વનવિભાગ દ્વારા કરૂણા અભિયાન 2018 ઉત્તરાયણ નિર્દોષ પક્ષીઓને બચાવો અંતર્ગત નિર્દોષ પક્ષીઓની વેદના જાણવા ખુબ જરૂરી છે સૌ પતંગના રસિયાઓએ ઉત્તરાયણ પોતાની જવાબદારીથી માનવવા જોઈએ જે સૌનું કર્તવ્ય હોય છે ખાસ કરીને પતંગ ચગાવનારોએ સાવરે 11 થી 5 દરમિયાન ચગાવવાથી નિર્દોષ પક્ષી તેમજ વાહન ચાલકો ની જિંદગી જોખમાઈ નહિ તેની કાળજી લેવી આપડા સૌની જવાબદારી બને છે જેમાં સાંજે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરતા સમયે પતંગ અને કંદીલ ન ચગાવો જેને લઇ વૃક્ષઓ બળવાના ભય બની રહે છે સમગ્ર કરૂણા અભિયાન અંતર્ગતની માહિતી પારડી વનવિભાગના ધર્મેન્દ્રસિંહ ચાવડાએ પુરી પાડી હતી.ચાઈનીઝં દોરા અને કંદીલ થી પતંગ ન ચગાવો નિર્દોષ પક્ષીઓની જિંદગી જોખમાય
જે પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હોય તેઓએ હેલ્પ લાઈન મોબાઈલ નં 9904196009 અને 9825179536 નંબર ઉપર સંપર્ક કરવો