આજરોજ વલસાડના પારડી ખાતે આવેલ શ્રી બ્રહ્મશ્રી સત્વડેકર સંસ્કૃત મહાવિદ્યાલય નો 7 મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જેમાં ઋષિકુમારો ને વિવિધ કૌશલ્ય માટે પ્રોત્સાહિત કરાયા હતા, આ પ્રસંગે સંસ્કૃત મામર્શ સ્વામીશ્રી અક્ષય નંદ સરસ્વતીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે પંડિતજીની પ્રતિમાને માલ્યાર્પણ દીપ પ્રાગટ્ય, વૈદિક મંગલાચરણ સ્વાગત ગીત સાથે મહાનુભાવોનું સ્વાગત તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.
Sunday, May 5