વલસાડ જિલ્લા કલેકટરએ માછી મારોને કર્યા એલર્ટ આગામી દિવસોમાં દરિયો નહિ ખેડવાની આપી સૂચના જે માછીમારો દરિયામાં ગયેલ છે
તેઓ ને પાછા બોલાવાયા આગામી દિવસો માં દરિયો તોફાની થવાની શક્યતા ને લઇ અપાઇ સૂચના અને વલસાડ ખાતે કન્ટ્રોલરૂમ ચાલુ કાર્યરત કરાયા ઇમરજન્સી નંબર પણ ચાલુ કરવામાં આવ્યા