અસલામત ગુજરાત માં હવે ભગવાન પણ સલામત નથી તસ્કરો એ હવે ભગવાન ને પણ નથી છોડતા તસ્કરો એ બનાવ્યું છે મંદિર ને નિશાન જી હા આ વાત સાચી છે કિસ્સો બન્યો છે વલસાડ ના કોસંબા ગામ ના દીવા દાંડી ખાતે આવેલ ભગવાન વિષ્ણુ ના મંદિર માં જ્યાં તશકરો ત્રાટકયા હતા અને મંદિર ની દાન પેટી માંથી અંદાજીત 40000 ની રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વલસાડ પોલીસ ની પેટ્રોલિંગ પર ઉઠતા અનેક સવાલ વલસાડ પોલીસ એ હાલ તો આ બાબતે તપાસ વધુ હાથ ધરી છે ત્યારે સીસીટીવી માં કેદ થયેલ આ ચોર વલસાડ પોલીસ ના હાથે ક્યારે લાગશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.