વલસાડ શહેર ના રસ્તા ઓનું આવતી કાલે વલસાડ ના ધારાસભ્ય દ્વારા અલગ અલગ ગ્રામપંચાયત ઓમાં ખાર્ત મુહર્ત કરવા જવાના છે કારણ કે હવે ડિસેમ્બરમાં ચૂંટણી જો આવી રહી છે ત્યારે લોકો ને રીઝવવા નું કામ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધી સમગ્ર વરસાદ મા કોઈ નેતા કે કોઈ અધિકરી કે કોઈ પાર્ટી પરેશાન જનતા નો હાલ જાણવા નો પ્રયાસ સુધ્ધાં ના કર્યો હતો ને હોવે જ્યારે ચૂંટણી નું બીગુલ વાગતા જ ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અન્ય રાજકરણી ઓને પરેશાન જનતા યાદ આવી ગઈ છે એટલે કે આવનારા દિવસોમાં ઇલેક્સન માટે તેઓ ને વૉટ મળી જાય ને એના માટે આવતી કાલે વલસાડ ના ધારાસભ્ય પોતાના મત વિસ્તાર માં વરસો થી જર્જરિત પડેલ રસ્તા ઓનું ખાર્ત મુહર્ત કરશે ત્યારે જોવું એ રહ્યું કે લોકો નો તેઓ ને ઇલેક્સન માં કેટલો પ્રતિશાદ મળે અને આ રસ્તા ઓ ક્યાંર સુધી લોકો ને બની ને મળશે..એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ એ વાત સબીત થઈ ગઈ છે કે ઇલેક્સન આવતા જ નેતાઓ વિકાસ ના નામે વોટ માંગવા નીકળી પડતા હોય છે અને પોતાની રાજનીતિ અજમાવતા હોય છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.