Share Facebook Twitter WhatsAppમધ્ય પ્રદેશના મહાસચિવ દિપક બાવરીયાની આજ રોજ અચાનક તબિયત લથડી જતા તેમને સારવાર અર્થે ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ મગજના હુમલાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાની તૈયારી થઈ રહી છે.
Delhi High Court: સેલેબીની અરજી હાઈકોર્ટમાં ફગાવાઈ, કોર્ટે કહ્યું – રાષ્ટ્રીય સુરક્ષા પહેલાજુલાઇ 7, 2025 India
Amarnath Yatra: પહેલગામથી રવાના થયો બીજો સમૂહ, શ્રદ્ધાળુઓમાં દેખાયો ઉમંગ અને વિશ્વાસજુલાઇ 4, 2025 India