FTA: જો તમે પણ બીયર પીવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે કોઈ સારા સમાચારથી ઓછા નથી.
FTA: ઉનાળામાં બીયરનો વપરાશ ઘણીવાર વધી જાય છે, જેના કારણે કયારેક તમારી મનપસંદ બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પણ હવે તમારે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આ વખતે ઉનાળામાં તમને ખૂબ જ સસ્તાધ ભાવે બીયર મળશે. હવે બ્રિટિશ બીયર બ્રાન્ડ ભારતમાં પહેલા કરતા ઘણી સસ્તી કિંમતે ઉપલબ્ધમ થશે. ભારત અને બ્રિટન વચ્ચેિ થયેલા મુક્તે વેપાર કરાર બાદ, બ્રિટિશ બીયર પરના ટેક્સતમાં ૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં, બ્રિટિશ બીયર બ્રાન્સ્રતા ભારતમાં ખૂબ સસ્તાં ભાવે ઉપલબ્ધઘ થશે. બ્રિટનની બીયરની તુલનામાં, તેના સ્કો્ચ અને વ્હિાસ્કીય પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે. આવી સ્થિનતિમાં, ભારતમાં પણ આ સસ્તુંર થશે. આવી સ્થિટતિમાં, બ્રિટિશ બીયર બ્રાન્ડ. જે ૨૦૦ રૂપિયામાં મળતી હતી તે હવે ૫૦ રૂપિયાની થઈ જશે.
ભારતમાં બીયરનું બજાર કેટલું મોટું છે?
ભારતમાં બીયર બજાર ઝડપથી વિકસી રહ્યું છે અને તે દેશના સૌથી મોટા દારૂ બજારોમાંનું એક છે. ૨૦૨૪ માં ભારતીય બીયર બજારનું કદ આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે અને દર વર્ષે સરેરાશ ૮-૧૦% ના દરે વધી રહ્યું છે. આ વધતા જતા બજારમાં શહેરી વિસ્તાારોનો મોટો ફાળો છે, જ્યાંા વધતી જતી યુવા વસ્તીર અને બદલાતી જીવનશૈલીને કારણે બીયરની માંગમાં વધારો થયો છે.
સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સ
- કિંગફિશરઃ ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી બીયર બ્રાન્ડ, જે યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે.
- બડવાઇઝર આ એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે જે ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
- હાઇનેકેનઃ હાઇનેકેનની પ્રીમિયમ બીયર સેગમેન્ટ માં પણ સારી માંગ છે.
- કાર્લ્સનબર્ગઃ તેની મજબૂત બીયર માટે પ્રખ્યાેત અને ઉત્તર ભારતમાં લોકપ્રિય.
- બીરા ૯૧: એક ભારતીય ક્રાફ્ટ બીયર બ્રાન્ડે જેણે યુવાનોમાં ઝડપથી લોક-યિતા મેળવી છે.
સૌથી વધુ બીયર કયાં પીવામાં આવે છે?
ભારતમાં, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણ રાજ્યોુમાં બીયરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. વધુમાં, ગોવા તેના ઉદાર દારૂ કાયદાઓ અને પ્રવાસીઓને કારણે બીયરના વપરાશ માટેનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર ભારતમાં, દિલ્હી અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ બિયરનો સારો વપરાશ જોવા મળે છે.
બ્રિટિશ બીયર પરનો ટેક્સ ઘટાડ્યો
અત્યાર સુધી, ભારતમાં બ્રિટિશ બીયર પર ૧૫૦ ટકા સુધીનો ટેક્સ હતો. હવે FTA કરાર હેઠળ, આ કર ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવ્યોા છે. આ કર ઘટાડાનો સીધો ફાયદો તેના દરો પર થશે, જેના કારણે દરો ઘટશે. ઘટાડેલા દરોથી બીયર પ્રેમીઓને ફાયદો થશે. હવે ભારતમાં બ્રિટિશ બીયર ખૂબ જ સસ્તા ભાવે મળશે. આ કરાર હેઠળ, ફક્ત્ બિયર પ્રેમીઓને જ ફાયદો થશે નહીં, પરંતુ બ્રિટિશ ઉત્પાોદનો પરના કરમાં પણ ઘટાડો થશે.
વાઇન સસ્તી ન થઇ
ભારત અને બ્રિટન વચ્ચેનો આ મુક્ત વેપાર કરાર ૬ મેના રોજ પૂર્ણ થયો હતો. આ અંતર્ગત ભારતે બ્રિટિશ વાઇન પર કોઈ છૂટ આપી નથી. ફક્ત બીયર પર મર્યાદિત આયાત ડ્યુ્ટી લાભ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ભારતમાં બ્રિટિશ બીયર સસ્તી થશે, પરંતુ વાઇન પર કોઈ અસર થશે નહીં.
સ્કોઅચ વ્હિ.સ્કીન પણ સસ્તી થઈ
FTA કરાર હેઠળ, ફક્ત બ્રિટિશ બીયર સસ્તીત થશે જ નહીં, પરંતુ સ્કોપચ વ્હિરસ્કીા અને કાર પરની આયાત ડ્યુઅટી પણ ઘટાડવામાં આવી છે. બ્રિટિશ સ્કોસચ વ્હિશસ્કી પરનો ટેક્સર ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બ્રિટને ભારતમાંથી બ્રિટન જતા વષાો, ચામડાના સામાન જેવા ઉત્પાદનો પર પણ ડ્યુીટી ઘટાડી છે. બંને દેશોને આનો ફાયદો થશે.