અમદાવાદમાં ‘આકાશ સરકાર’નું નામ ભારે જોર પકડ્યું છે અને મનપાના બે મોટા અધિકારીઓ ની સાંઠગાંઠ માં મોટા ખેલ કરવામાં આવી રહયા હોવાની ચર્ચા વ્યાપક બની છે અને ગેરકાયદે બાંધકામ વાળી મેટર માં આ આખું રેકેટ ચાલતું હોવાની વાતો બહાર આવી રહી છે.
આકાશ રહે છે તેની આગળ ગલી માજ બે ફ્લેટ ના કામ ચાલે છે બેરલ માર્કેટ મા મોહમ્મદી સોસાયટી આર એમ પાન ગ્લલા ની આગળ ૨૦ દુકાન નુ કોમર્શિયલ બિલ્ડિંગ ૬ માલ ની ફ્લેટ ની સ્કીમ બને છે જે મા વહિવટ થઈ ગયો એટલે બોલતો નથી.
શું આમાં આકશ સરકારનો વહીવટ થઇ ગયો છે શું ?
શું આકાશ સરકાર જ્યાં રહે છે તે ગલી માં જે બે ફ્લેટની સ્કીમ ચાલી રહી છે તેનો વહીવટ થઇ ગયો હોય તેવું લાગે છે. એટલાજ માટે આ ગેરકાયદેસર ફ્લેટ ની સામે આકશ સરકાર કોઈ વિરોધ કરી રહ્યો નથી. આકશ સરકાર વારવાર સરકાર સામે વિરોધ કરતો હોઈ છે તો આ ગેરકાયદેસર ફ્લેટો સામે કેમ કોઈ વિરોધ કરતો નથી.
શું આકશ સરકાર ઉપર કોઈ મોટા રાજકીય નેતા હાથ છે કે પછી કોઈ મોટા અધિકારી નો ?
આકશ સરકારને કોર્પોરેશન દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવ્યો છે. તો તેને પોતાનો બે વહીવટદાર ઉભા કરવામાં આવ્યા છે જેમના નામે આકાશ સરકાર હાલમાં આર.ટી.આઈ.કરાવી ને મોટા ખેલ કરી રહ્યો છે તેમાંના એક નું નામ નલિન રાઠોડ અને બીજાનું નામ સમીર પટેલ હોવાનું સ્થાનિક રહીશો નું કહેવું છે અને આ સમીર પટેલ નામનો શખ્સ એન.સી.પી.માં પણ પોતાનો હોદ્દો ધરાવતો હોવાની વાતો હાલમાં વહેતી થવા પામી છે.