અમદાવાદના આંગણે આવતી કાલે તા.18મી ફેબ્રુઆરીને રવીવારે વિશ્વ શાંતિ અને કોમી એકતાનો વ્યાપ વધે તે હેતુથી વસુધૈવ કુંટુબકમ નિમિત્તે એક અનોખો કાર્યક્રમનું ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4થી8 દરમિયાન આયોજન કરાયુ હતુ.
આંતરરાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર (લંડન) ના પ્રણેતા શ્રી રાજરાજેશ્વર ગુરૂજી તથા અહિંસા વિશ્વ ભારતીયના પ્રણેતા આચાર્ય ડૌ. લોકેશ મુનિના સાનિધ્યમાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી તથા શ્રી ભૈયાજી મહારાજ સહિત બ્રિટનના સાંસદ અને ચીફ ઓફ પોલીસની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે.
જેમા ભક્તિ, સંત્સંગ, ભજન, મંત્રોચ્ચાર, વિવિધ ધર્મના સંદેશાઓ સહિત એવોર્ડ વિત્તરણ કરવામાં આવશે.