ગત કાલે દુબઇમાં થયેલી આઈસીસી ની બેઠક માં ડીઆરએસ નીયમ ને લઈને એક મોટો ફેંસલોઃ લેવામાં આવ્યો છે. ડીઆરએસ હવે ક્રિકેટ ની ત્રણે ફોર્મેટમાં લાગુ કરાશે. આ નિયમ ઓક્ટોબરથી લાગુ થશે. અહીંયા આઈસીસી દ્વારા બીજો પણ એક મોટો ઘટ સ્પોટ કરાયો આઈસીસી એ આઈસીસી ઇવેન્ટ સિવાય બે દેશો વચ્ચે થનારી સિરીઝ માં ડીઆરએસનો ખર્ચ પોતેજ ઉઠાવશે. જો કે હજુ સુધી આ ફેંસલા ની પુષ્ટિ નથી થઇ. આના પર અંતિમ નિર્ણય જૂન મહિનામાં થનાર આઈસીસી ની બેઠક માં લેવાશે. આઈસીસીના જણાવ્યા અનુસાર જે પણ સંસ્થા ડીઆરએસ ટેક્નિક નો ઉપયોગ કરશે એને મેસાચુસેટ્સ ટેક્નિક સંસ્થા (એમઆઇટી) ની સહમતી લેવી પડશે. જો કે…
કવિ: SATYA DESK
પાકિસ્તાની ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી ફરી વાર ટ્વિટ્ટર ઉઠાવ્યો હતું પરંતુ કેહવત છેને કે ખાડો ખોદે, તો ખાડામાં એ જ પડે. આ કહેવતની જેમજ આફ્રિદી ટવિટ કરીને ખુદ જ ફસાઈ ગયા હોઈ એમ લાગે છે. આફ્રિદી એ ટવિટ કર્યું હતું કે કાશ્મીર છેલ્લા ઘણા સમય થી ક્રૂરતા નો ભોગ બની રહ્યું છે, હવે સમય આવી ગયો છે આપળે કાશ્મીરનો મુદ્દો સુલજાવી લેવો જોઈએ, આફ્રિદી એમ પણ લખ્યું હતું કે કાશ્મીર જમીન પર જન્નત ની માફક છે. જેના જવાબ માં ભારતીય ફેન નું રીએકશન જબરજસ્ત હતું. ભારતીય ફેન્સે આફ્રિદી પર ટવિટ ના પ્રહારો કર્યા.
રીલીએન્સ જીઓ એ દેશમાં મોબાઇલ સુવિધા મોંગી હોવાનું કારણ જૂની મોબીઇલ કંપની ને ઠરાવ્યા છે. જીઓ અને એરટેલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં જીઓના પ્રવક્તા એ હતું કે જૂની મોબાઇલ સુવિધા આપતી કંપનીઓ ગ્રાહકોથી વધારે ચાર્જ લેતી રહી છે. જીઓએ એરટેલ પર પલટ વાર કરતા જણાવ્યું કે જીઓની ફ્રી સુવિધા પર આંગળી ઉઠાવીને એરટેલ મુખ્ય મુદ્દા પર થી દયાન હટાવી રહી છે. જીઓ કંપનીના એક પ્રવક્તા એ જણવ્યું કે એરટેલે સીસીઆઇ માં ફરિયાદ કરી કહ્યું છે કે જીઓ ફ્રી સુવિધા આપીને દુરસંચાર શેત્ર માં સ્પર્ધા પુરી કરવા માંગે છે. જીઓ એ આ આરોપ ને નકારતા જણાવ્યું હતું કે અમારી પાસે યોગ્ય…
અમેરિકા ના રાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની સરકાર તરફ થી મુસ્લિમ બહુમતી વાળા 7 દેશો ના નાગરિકોના અમેરિકાના પ્રવેશ પર રોક લગાવવાના નિર્ણય ના સામે દુનિયાની મોટી મોટી કંપની ઓએ કોર્ટની તરફ વળ્યા છે. ટકનોલોજી ની અગ્રણી કંપનીઓ જેમકે માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ સાથે ટોટલ 97 જેટલી કંપનીઓ અમેરિકાના રાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ની સામે કોર્ટ માં નોટીસ દાખલ કરી છે અને જેમાં કાનૂન ના સવિધાનનું ઉલ્લગન બતાવ્યું છે. ગત રવિવારે રજુ કરેલ દસ્તાવેજ માં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં પ્રવેશ કરવાના નિયમો માં અચાનક ફેરફાર કરવાથી અમેરિકી કંપનીઓને ભારે નુકશાન નો સામનો કરવો પડે છે. આ દસ્તાવેજ નું સમર્થન ટ્વિટ્ટર,…
ચીને આ વર્ષે ઇલેકટ્રોમેગ્નેટિક ડેટા ભેગા કરવામાટે એક સેટેલાઇટ લોન્ચ કરશે કે જે ભૂકંપનું પૂર્વ અનુમાન કરવા માટે મદદ કરશે. ચીનના અધિકારીઓ ના કેહવા પ્રમાણે આ સેટેલાઇટ મૈં મહિના પછી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટનો ઉપયોગ ચીનમાં એન તેના આજુબાજુના વિસ્તાર માં ભૂકંપનો સાચો સમય જાણવા માટે થઇ શકે છે. જો કે ચીન પહેલી વાર ભૂકંપનો સમય જાણવા માટે સેટેલાઇટ મોકલી રહ્યું છે. આ મિશનના ડેપ્યુટી ચીફ શેન શૂઈ ના કેહવા પ્રમાણે આ સેટેલાઇટ એ રીતે બનાવાયો છે કે આવતા પાંચ વર્ષ સુધી આ સેટેલાઇટ સ્પેસ માં રહી શકે અને ભૂકંપની ઇલેકટ્રોમેગ્નેટિક ની સ્થિતિ રેકોર્ડ કરી શકે. આ 6 કે…
ઇન્સાનોની જેમ જાનવરોને એકબીજા જોડે વાતચીત કરવામાટે શબ્દો નો સહારો નથી લેવો પડતો. કેટલાક જાનવરો અવાજ કાઢીને એકબીજાનો સંપર્ક કરે છે, પરંતુ દુનિયામાં એવા કેટલાક જાનવરો પણ છે કે જે અવાજ નથી કાઢી શકતા. આ જાનવરો પણ એકબીજા જોડે સંપર્ક કરે છે અને એકબીજાને સંકેત આપે છે. જેવું કે ચકલીઓ ગઈ છે, વાગ ગર્જના કરે છે, કુતરા ભોંકે છે, આ અવાજો તો અપડે પણ સાંભળી શકીયે છે, પરંતુ એવા કેટલાક જાનવરો પણ હયાત છે જેમની વાતચીત અપડે સાંભળી શકતા નથી. વૈજ્ઞાનિકો ની એક શોધ દ્વારા એવું જાણવા માંડ્યું છે કે માછલી એક એવી પ્રજાતિ છે કે જે પોતાના પેશાબ દ્વારા…
પારડી નજીક આવેલ બળદ ગામ ના કંમઠી ફળિયા માં ગત 21 સપ્તેમ્બર 2015ના રોજ રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના માંડીને કુલ 1.17 લાખની ચોરી બળદ ગામ ના દિનેશભાઇ મનુભાઈ કો. પટેલના ઘરે થઇ હતી. ઘટના અંગે પારડી પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી. જે કેશમાં પારડી પોલીસ આજરોજ વ્યારા પોલીસ પાસેથી ટ્રાન્સફર વૉરેન્ટ દ્વારા પારડી ઉંચકી લાવી હતી. આરોપી વિજય ઉર્ફે ગુડ્ડુ બહાદુર શ્રી રામ મૂળ રહે યુ.પી. નો જે બળદ ગામે ચાલીમાં ભાડે હતો. ટ્રક માં ક્લીનર તરીકે કામ કરતો હતો. પાડોશના ઘરે મિત્રતા રાખી અને ચોરીનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આરોપી વિજય ઉર્ફે ગુડ્ડુ એ ઘરના તાળાનું…
યોગ ગુરુ બાબારામદેવજી દ્વારા ગત એક સપ્તાહ અગાવ એક મીડિયા ડિબેટ દરમ્યાન નવ ગ્રહ દેવ વિરુદ્ધ કરાયેલ ટીપણી ને લઇ બાબા રામદેવજી શનિદેવ ની મૂર્તિ ને લઈ અભદ્ર ટીપણી કરી શનિદેવ ગ્રહ ની મજાક ઉડાવી કરોડો હિન્દૂ શનિ ભક્તો માં નારાજગી પ્રસરી છે જે ને લઇ ભારત ભર માં કરોડો હિન્દૂ ભક્ત,ભ્રામણો , વિધવાનો દ્વારા બાબા રામદેવ વિરુદ્ધ નારાજગી પ્રસરી છે ત્યારે બાબારામદેવ જાહેર માં માફી માંગે અને શનિદેવ સમક્ષ જઈ તેમની પૂજા કરે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા સાધુસંત તથા ભીડભંજન મંદિર ટ્રસ્ટી શિવજી મહારાજ દ્વારા આજરોજ જિલ્લા અધિક કલેકટર કમલેશ બોર્ડર ને લેખિત આવેદન પત્રક આપી તેમની માંગ…
છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના બંમ્બખાના થી લઇ દહેગામ રોડ સુધી ના માર્ગ ના નવીનીકરણ માટે સ્થાનિકો દ્વારા આંદોલન કરી રજૂઆતો કરવા માં આવી હતી ….. અત્યંત ખરાબ અવસ્થા માં બનેલા આ માર્ગ ઉપર એસ પી જીલ્લા સમહર્તા મહત્વ ની પોલીસ કચેરીઓ તેમજ ધાર્મિક સ્થાનો અને સ્કૂલો આવી છે ..રોડ બિસ્માર બનતા સ્થાનિક આગેવાનો અને પાલિકા સભ્યો એ અવાર નવાર રજૂઆતો કરી હતી અને આંદોલનો પણ કર્યા હતા …. સ્થાનિક આગેવાનો ની રજુઆત ના પગલે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલે તેઓ ની એક કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ માંથી આ માર્ગ નું નવીનીકરણ કરવા નું ચાલુ કરતા સ્થાનિક આગેવાન…
જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના કોર્ટ રોડ સામે આવેલ એકતા નગર ની પાછળ ના ભાગે શિવ કૃપા સોસાયટી દશામાં મંદિર પાસે ના મકાન નંબર ૨૦૩૭ માં રહેતા રાકેશ કિશોર ભાઈ કાયસ્થ ગત રાત્રી ના તેઓ નું મકાન બંધ કરી લગ્ન પ્રંસંગ માં ગયા હતા …. ગત રાત્રી ના સ્થાનિકો એ તેઓના મકાન ના લોક તૂટલા હોવાની જાણ કરતા રાકેશ ભાઈ એ ઘરે આવી તપાસ કરતા તેઓના મકાન માં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું…. મકાન માં બે જેટલા કબાટ ના લોક તોડવા માં આવ્યા હતા જેમાંથી હજારો રૂપિયા રોકડા અને બુટ્ટી તેમજ નાની મોટી વસ્તુ ઓ તસ્કરો એ ચોરી…