કોરોનાવાયરસ ને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ની સાથે સાથે ભારત ની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે.આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર ‘જાન ભી જહાન ભી’ નીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં બેનર્જી એ સૌથી વધુ ભાર આ ચીજ પર આપ્યો હતો કે સરકાર લોકોના હાથમાં પૈસા આપે. બેનર્જી માને છે કે લોકોની ખરીદ શક્તિ રહેવી જોઈએ અને તેમણે એ પણ જાળવવું જોઈએ કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે તેમના હાથમાં પૈસા હશે તેથી કેન્દ્ર સરકારે શક્ય તેટલા લોકોને પૈસા આપવા જોઈએ. લોકોના હાથમાં પૈસા આપવા ઉપરાંત બેનર્જી એ હંગામી રેશનકાર્ડ…
કવિ: Satya Day News
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. મંગળવાર 5 મે એટલે આજે તેરસ તિથિ હોવાથી ભોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. અઠવાડિયાના અલગ-અલગ દિવસ પ્રદોષ વ્રતનો સંયોગ બનવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ વખતે આ વ્રત મંગળવારે હોવાથી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ પુરાણોમાં આ વ્રતને મનોકામના પૂર્ણ કરનાર ઉલ્લેખવામાં આવ્યું છે. મંગળવારે આવતાં પ્રદોષ વ્રતમાં પૂજા કરવાથી ઉંમર વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વ્રતના પ્રભાવથી બીમારીઓ દૂર થાય છે અને કોઇપણ પ્રકારની…
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે. કોરોનાના કેસની સાથોસાથ મૃતાંક પણ વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભારતમાં થયેલા એક અધ્યયન મુજબ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ જૂન મહિનામાં પોતાના ચરમ પર હશે. આ અધ્યયનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તે દેશમાં કોવિડ-19 મહામારીનું સૌથી ભયાનક સ્વરૂપ નથી. મે મહિનામાં જ આ મહામારી તેની ચરમસીમાએ પહોંચી જાત પણ લૉકડાઉનના કારણે એક મહિનો વિલંબ થયો છે. કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS) એ કોવિડ-19ની ગતિ અને લૉકડાઉનની અસરને સમજવા જે સ્ટડી કરી તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, લૉકડાઉનના કારણે દેશમાં…
અમદાવાદ માં કોરોનાના કેસ ઘટતાં નથી અને શહેર ના 10 ઝોનને રેડઝોન તરીકે એલર્ટ કર્યા હોવા છતાં રોજના 250 થી વધુ કેસો આવતા પોઝિટિવ કેસનો આંકડો વધતો જ જાય છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કરફ્યુ લગાવવાના સમાચારો વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અને ડીજીપી ના આદેશ મામલે વાયરલ થયેલા સમાચારો મામલે અમદાવાદ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને ખુલાસો કરવો પડ્યો છે કે આ એક અફવા છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ માં 15 દિવસ માટે કરફ્યુ લગાવવામાં આવી રહ્યો હોવાથી 15 દિવસનું કરીયાણુ, દવાઓ અને જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરીલો. સરકાર ટૂંક…
કોરોના વાઇરસને લીધે આખા દેશમાં હાલ લોકડાઉન છે. લોકડાઉનની વચ્ચે ઘણા પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે. આ શ્રમિકોને ઘરે પહોચાડવા માટે સરકાર ટ્રેન અને બસની વ્યવસ્થા કરી રહી છે. હાલ એક મા-દીકરાનો પોતાને ઘરે જતો એક હ્રદય કંપી જાય તેવો ફોટા સામે આવ્યા છે. વારાણસી શહેરમાં શેર શિંહ નામનો યુવક પોતાની માતાને સાઇકલની પાછળ ફ્રુટ બાસ્કેટમાં બેસાડીને નેપાળ તરફ જવા માટે રવાના થયો છે. આટલા આકરા તાપમાં સાઈકલ પર માતાને લઇ જઈ રહેલા શેર સિંહને લોકો કોરોના ટાઇમનો ‘શ્રવણકુમાર’ કહી રહ્યા છે. શેર સિંહે લોકોને શ્રવણ યાદ કરાવ્યો, જેણે અંધ માતા-પિતાનો વજન પોતાના ખભા પર ઉંચકીને તેમને…
હજુ દેશ કોરોનાના વાઇરસ થી લડી રહી છે ત્યારે આ બીજું નવું ફ્લુના મોત નું કેહેર ભારત દેશ ના આસામ માં આવી પોહોચ્યું છે. રાજ્ય સરકારનો દાવો છે કે ત્યાંના સાત જિલ્લાના 306 ગામમાં રવિવારે સુધીમાં 2,500 ભૂંડના મોત થયા છે. અસમના પશુપાલન મંત્રી અતુલ બોરોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી છતા પણ ભૂંડને મારવાના પગલા તાત્કાલિક ઉઠાવશું નહિ પરંતુ આ સંક્રમક બીમારી ફેલાતી રોકવા માટે બીજી રીત શોધીશું. તેમનું કહેવું છે કે, આફ્રીકન સ્વાઈન ફ્લૂને કોરોના સાથે કોઈ સંબંધ નથી. માણસો પર તેની અસર થતી નથી. બોરાએ જણાવ્યું કે 2019ના આંકડાઓ મુજબ રાજ્યમાં ભૂંડની સંખ્યા 21 લાખ હતી,…
અમદાવાદ ના નરોડા પોલીસ મથક માં બનેલા એક ચોંકાવનારા બનાવ માં એક આરોપી એ દીવાલ માં માથું પછાડી સુસાઇડ કરી લેવાની ઘટના પ્રકાશ માં આવી છે. આ દ્રષ્યો એટલા કમકમાટીભર્યા છે કે આપને સીધા બતાવી શકતા નથી. પોલીસ મથક ના સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ છે જેમાં પહેલા તો પોલીસ આરોપીને દારૂ ના કેસ માં પકડવા જાય છે ત્યાં તે હાથમાં લાકડું લઈ પોલીસ અને પોલીસ વાહન ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતો જણાય છે ત્યારે તે ઝનૂની સ્વભાવ નો હોવાનું જણાય આવે છે ત્યારબાદ યેનકેન પ્રકારે પોલીસ તેને પોલીસ મથકે લાવે છે તે વખતે તે અચાનક દોડીને પીઆઇ ની…
આ વીડિયો 3 મેના રોજ ઇન્ડોનેશિયાના યુઝરે ટ્વિટર પર શેર કર્યો હતો, જેને 62 લાખ લોકોએ જોયો છે. તેણે કેપ્શનમાં ઇન્ડોનેશિયન ભાષામાં લખ્યું છે કે, આ ચોક્કસથી સ્કૂલનો તોફાની વાનર હશે ત્યારબાદ આ જ વીડિયો ભૂતપૂર્વ અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર રેક્સ ચેપમેને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 58 લાખ લોકોએ જોયો છે. પ્રથમવારમાં તો આ વાત માનવામાં ન આવે તેવી છે. એક વાનર નાનકડી રમકડાંની બાઈક પર બેસીને ફુલ સ્પીડમાં આવે છે અને ચોરની જેમ બાંકડા પર બેઠેલી બાળકીને પોતાની સાથે ઘસડીને લઇ જવાનો પ્રયત્ન કરે છે.
સમગ્ર દેશને વિડીયો કોન્ફ્રન્સ દ્વારા મોદી 4.30 કલાકે સંબોધન કરશે. નરેન્દ્ર મોદી NAM સમિટ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન સંબોધિત કરશે. આજથી લોકડાઉનમાં વધુ બે અઠવાડિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત ભાજપના નેતા આર.સી.ફળદુએ ટ્વીટ થકી માહિતી આપી હતી. બાદમાં તેમણે આ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી. તો બીજી બાજુ દૂરદર્શને ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી NAM મીટ થકી અન્ય દેશોને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી NAM ની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. NAMમાં યુનાઇટેડ નેશન બહારના દેશો જેમાં એશિયા, આફ્રિકા, અને લેટિન અમેરિકાના 120 દેશોનું સંગઠન છે. આ સમિટમાં મોદી કોરોના વાઇરસ સામે ભારતે લીધેલા પગલાં, ભારતની…
અમદાવાદ બંદોબસ્તના નામે કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખાનગી લોકોને રાખીને તોડપાણી કરતાં હોય છે. નિકોલના એક પોલીસ અધિકારીના ખાનગી વહિવટદાર મુકેશસિંહે થોડા દિવસ પહેલા નિકોલ D-MART પાસેથી એક મિની ટ્રકને અટકાવીને રોકી હતી તેમાં 5 કૂલર કુબેરનગરના એક વેપારીના હતા અને તે કૂલરો એક એજન્સીમાં મોકલાવવાના હતા. સતત ગરમીમાંથી રાહત મેળવતી પોલીસને ઠંડક મળે તે હેતુથી એજન્સીની ઓફિસમાં મોકલવા માટે લઇ જતાં હતા. વેપારીએ મુકેશસિંહને જાણ કરી છતાં કૂલરો ઉતારી લીધા હતા. આખરે એજન્સીના ઉચ્ચ અધિકારીએ નિકોલ પી.આઇને વાત કરી હતી. છતાં 5માંથી માત્ર 3 કૂલર જ પરત કર્યા હતા. આ બાબતની જાણ ઝોન 5ના ડીસીપી રવિ તેજાને…