કોરોના મહામારીના લીધે ગત માર્ચ માસથી શાળાઓ બંધ છે ત્યારથી બાળકો શાળાએ ગયા નથી અને શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઓનલાઈન શિક્ષણ અંગેની ફી બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. અગાઉ શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ વાલીઓએ વિરોધ કરતા ત્યારે ફી વસૂલાત મૌકૂફ રહી હતી.તાજેતરમાં સરકારે વાલીઓ અને શાળા સંચાલકો સાથે બેઠક કરી ફીમાં ૨૫ ટકા રાહત આપવા જાહેરાત કરી હતી. જેની સામે વાલીઓએ વિરોધ ઉઠાવ્યો છે. જૂનાગઢમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ એક-દોઢ કલાકના ઓનલાઈન શિક્ષણ સામે માત્ર ૨૫ ટકા ફી માફી મંજૂર નથી બાળકો શાળાએ જતા ન હોવાથી સ્કૂલ…
કવિ: Satya Day News
રાજકોટ માં રેમડેસીવિર ઈન્જેક્શ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો છે. ડોકટરોએ રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવ્યા જ ન હતા..અને ન્યુ આઈડિયલ એજન્સીના પરેશ ઝાલાવડીયાએ ડોકટરોના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે..ક્રાઈ બ્રાન્ચ વધુ 13 તબીબોના નિવેદન લશે. ડો.આસિફ થિબા, ડો.અંકિત શાહ, ડો. સંજય વેકરિયા, ડો.હરેશ દવે, ડો.રાજેન્દ્ર જોષી, ડો.ધવલ અમૃતિયની પૂછપરછ થઈ ચૂકી છે. ક્ર ઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ મામલો.. 168 ઇજેક્શન માં બોગસ બિલ બનાવ્યા 6 ડોકટરો પૂછ પરછ પૂર્ણ વધુ 13 ડોકટરો ના નિવેદન લેવાશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6…
અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરને ત્યાં આઈટી ઓફિસરના દરોડાનો આજે બીજો દિવસછે..આજે પણ આઈટીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે.કોરોના કાળમાં દરોડાને લઈને સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડયા. અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના ૨૭ સ્થળે ચાલી રહેલા દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્ષના અધિકારીઓ એ પોતાની તથા અન્ય ની સલામતી માટે PPE કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં એક રૂમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા હતા. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના ખાસ મિત્ર ગણાતા ભરત પટેલના એક રૂમમાં દસ્તાવેજો સંતાડી રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દરોડા ચાલુ હતા ત્યારે આવકવેરા ખાતાને મળેલી માહિતીને આધારે સેટેલાઈટ…
હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખાસ્સો ચર્ચામાં છે. વિડીયો એક આગની ઘટનાનો છે. જેને શેર કરીને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બિલ્ડિંગમાં લોકો સુરક્ષિત હોય. આ વિડીયો દક્ષિણ કોરિયાના ઉલસન શહેરનો છે. અહીં એક 33 માલની બિલ્ડિંગમાં શુક્રવારે સવારે આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે 88 લોકો આ આગમાં દાઝી ગયા. આગ લાગવાને કારણે અનેક લોકોને રેસ્ક્યુ કરવા પડયા હતા. દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ આગમાં દાઝેલા લગભગ 88 લોકોની સારવાર ચાલી રહી છે.આગ એટલી ભયંકર હતી કે જમીની સ્તરેથી તેને કાબુ કરવું મુશ્કેલ હતું. આખરે ફાયર વિભાગે હેલીકૉપ્ટરનો ઉપયોગ કરીને…
અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં બનેલી એક ઘટનાથી કંઇક અશુભ બનવાનો ભય સ્થાનિક લોકોમાં ફરી વળ્યો હતો. બન્યું એવું કે સેંકડો પ્રવાસી (માઇગ્રેટરી) પંખીઓ મૃત અવસ્થામાં આકાશમાંથી વરસાદની જેમ ધરતી પર પડ્યા હતા. આ જોઇને સ્થાનિક લોકો ડરી ગયા હતા. વધુ પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા બીજી ઓક્ટોબરથી આ ઘટના શરૂ થઇ હતી. અત્યાર સુધીમાં પંદરસોથી વધુ પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા હોવાનો અંદાજ હતો. આ પંખીઓ કાતિલ શિયાળો શરૂ થવા પહેલાં દક્ષિણ દિશા તરફ જઇ રહ્યા હતા. અગાઉ આવી ઘટના બોતેર વર્ષ પહેલાં 1947માં બની હતી. ત્યારબાદ આ વરસે પહેલીવાર ફરી આવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. 75 પંખી મારી…
ઉત્તર પ્રદેશના ઋષીકેશમાં યોગ શીખવા આવેલી એક મહિલાએ પોતાના પર વારંવાર રેપ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અપરાધમાં જે યુવાન સંડોવાયેલો હોવાનો આક્ષેપ થયો છે એ અભિનવ રૉય નાસતો ફરતો હતો. ઓરડામાં ઘસડી ગયો હતો 37 વર્ષની આ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે હું થોડા દિવસ પહેલાં યોગ શીખવા ઋષીકેશ આવી હતી. ઋષીકેશ નિવાસી અભિનવ રૉય મને એના ઘરની બાલકનીમાંથી અંદર ઓરડામાં ઘસડી ગયો હતો અને મારા પર વારંવાર રેપ કર્યો હતો. કેસ પાછો ખેંચી લેવાનું દબાણ મુની કી રેતી પોલીસ સ્ટેશનના પ્રવક્તા આ કે સક્લાની એ જણાવ્યા મુજબ આ મહિલાને નશો કરવાનું અને યોગ શીખવાનું ગમતું હતું એટલે ઋષીકેશ આવી…
એએમસીએ લોકડાઉન દરમિયાન સંજીવની કીટ લોકોને વહેંચી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આરટીઆઇ એક્ટીવીસ્ટ કરી રહ્યા છે. તેઓનું કહેવુ છેકે તેઓએ યુસીડી વિભાગમા સંજીવની કીટ કેટલી વહેંચવામા આવી અને ક્યા વહેંચવામા આવી તે અંગે માહીતી માંગી હતી. પરંતુ તેમા રેકર્ડ નહી હોવોનુ કહેવામા આવ્યુ છે. યુસીડી ખાતા દ્વારા કીટ તૈયાર કરવામા આવી હતી. પરંતુ વહેંચણી હેલ્થ ખાતાએ કરી હોવાનું યુસીડીની આરટીઆઇમાં કહેવામા આવ્યુ છે.કોરોનાનાની મહામારીમાં કોર્પોરેશનના યુસીડી ખાતાએ સંજીવની કીટી બનાવી હતી. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામા આવેલી સંજીવની કીટમાં ૪ સાબુ, ૪ માસ્ક હોમિયોપેથી ઇમ્યુનિટી ગોળી, ૫૬ નંગ તથા કોરોના મહામારી સામે કઈ રીતે લડી શકાય તેવું પેમ્પલેટ હતુ.…
અમેરિકાના મિસૌરી રાજ્યમાં સ્થિત એક જંગલ આ દિવસોમાં લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. આ જંગલની અંદર એક વિશાળ કરોળીયાનું જાળુ મળવાથી લોકો આશ્ચર્યચકિત છે. કેટલાક લોકોનું કહેવુ છે કે, આ માણસને ફંસાવવા માટે પણ પૂરતુ છે. મિસૌરીના સંરક્ષણ વિભાગના એક કર્મચારીને હાલમાં જ સ્પ્રિંગ ફીલ્ડમાં આ કરોળીયાનું જાળાને જોઈ અને તેની ફોટો ખેંચી લીધી, જેનાથી વિભાગને છેલ્લા અઠવાડિયા સુધી ફેસબુક પર શેર કર્યુ હતું. સ્થાનિક લોકો પણ પહોંચ્યા હતા આટલા મોટા આકારનું ઝાળ જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પહોંચ્યા હતા. કરોળીયાનું જાળાની વિશાળતાને જોઈને લોકોને વિશ્વાસ નથી થતો, કે આ વાસ્તવિકકતા છે, પરંતુ જ્યારે વન વિભાગના અધિકારીઓને જણાવ્યુ…
મુંબઈ પોલીસે ગુરૂવારના રોજ દાવો કર્યો છે કે, ટીઆરપી સાથે છેડછાડ કરવાનો ભાંડાફોડ થયો છે. આ મામલે બે નાની ચેનલોના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ કમિશ્નરે એક પ્રેસ કોન્ફરન્સ કરી ખાસ રિપબ્લિક ટીવી પર પૈસા આપીને ટીઆરપીમાં હેરફેર કરવાની શંકા વ્યક્ત કરી છે. જેની તપાસ પણ ચાલી રહી છે. જો કે, રિપબ્લિક ટીવીએ પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યુ છે અને મુંબઈ પોલીસ કમિશ્નર પરમબિર સિંહ વિરુદ્ધ માનહાનીનો દાવો કરવાની વાત પણ કરી છે. ત્યારે આવો જાણીએ કે, આખરે આ ટીઆરપીની રમત હોય છે શું અને કઈ રીતે માપવામાં આવે છે. ચેનલોમાં તેનું શું મહત્વ હોય છે.…
મોટાભાગના લોકોએ નાયક ફિલ્મ જોઇ હશએ અથવા તો તેના વિશે સાંભળ્યું હશે. જેમાં અનિલ કપૂરને એક દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે આવું માત્ર ફિલ્મમાં જ શક્ય છે. ત્યારે આપણી આ ધારણા ખોટી પડી છે. ફિનલેન્ડમાં એક 16 વર્ષની કિશોરીને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવી છે. જળવાયુ પરિવર્તન અને માનવાધિકાર માટે સક્રિય રીતે અભિયાન ચલાવનાર16 વર્ષની એવા મુર્તો નામની કિશોરી એક દિવસ માટે ફિનલેન્ડની વડાપ્રધાન બનશે.એવા મુર્તોને એક દિવસના વડાપ્રધાન બનવાનો આ અવસર ફિનલેન્ડના વર્તમાન વડાપ્રધાન સના મરીને આપ્યો છે.ફિનલેન્ડમાં લિંગભેગને દૂર કરવા માટે ચાલતા અભિયાનના ભાગરુપે એવા મુર્તોને આ અવસર મળ્યો છે. લિંગભેદના…