પંજાબમાં લુધિયાણા શહેરની ડોક્ટરની ટીમે એક 19 વર્ષની ટીનેજરના પેટમાંથી વાળનું ગૂંચળું કાઢ્યું છે. આ ગૂંચળું 22 સેમી લાંબું અને 8 સેમી પહોળું છે. ડોક્ટરે જણાવ્યું કે, આ દર્દીને એક અલગ પ્રકારની માનસિક બીમારી છે, જે પોતાના વાળ જાતે ખાય છે.આ એવો કેસ છે જે 90 ટકા છોકરીઓમાં જ જોવા મળે છે. મહાવીર સિવિલ હોસ્પિટલના સર્જન ડો. મિલન શર્માએ કહ્યું કે, આ ટીનેજરને પેટમાંથી વાળનું ગુંચળું, ચોક અને માટી પણ મળી છે. સર્જરી ઘણી કપરી હતી કારણ કે દર્દી અલ્સરથી પીડિત હતી. આ ઉપરાંત કુપોષિત હોવાને કારણે તેનું વજન પણ ઘણું ઓછું હતું. સર્જરી ટીમમાં સામેલ ડો. વરુણ સાગરે કહ્યું…
કવિ: Satya Day News
નાણાંમંત્રીની મુખ્ય જાહેરાતો 10-13 લોકોની ક્ષમતાવાળા પેટ્રોલના વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકા ઘટાડો, અત્યારે આ રેટ 15 ટકા છે આઉટડોર કેટરિંગ પર GST 18 ટકાથી ઘટીને 5 ટકા ડિફેન્સના ઉપકરણોના આયાત પર GSTમાંથી 2024 સુધી છૂટ મળશે રેલવે વેગન અને કોચ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા પોલીથીન બેગ પર 12 ટકા GST લાગશે ઓછી કિંમત વાળા સ્ટોનની પોલિશ અને કટિંગ પર GST ઘટાડવાનો નિર્ણય સ્લાઇડ ફાસ્ટનર્સ (પેન્ટ, બેગમાં વપરાતી ચેન/ઝીપ) પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર ધડાધડ એક પછી એક નિર્ણયો લઇ રહી છે. આજે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ…
હાલ પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવાનો પર્વ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે પિતૃપક્ષમાં કરેલાં શુભ કાર્યોથી પિતૃઓને તૃપ્તિ મળે છે. જો કોઇ વ્યક્તિના મૃત્યુની તિથિ જાણતાં ના હોવ તો તેમનું શ્રાદ્ધ પિતૃપક્ષની અમાસ તિથિ પર કરી શકાય છે. આ વખતે અમાસ શનિવાર, 28 સપ્ટેમ્બરે છે. જાણો પિતૃપક્ષમાં કરવામાં આવતાં શુભ કાર્યો સાથે જોડાયેલી થોડી ખાસ વાતો…. પિતૃપક્ષમાં પરિવારના પિતૃઓ પૃથ્વી પર આવે છે તેવી માન્યતા છે. પરિવારના મૃત સભ્યોની મૃત્યુ તિથિ પર પિતૃપક્ષમાં તર્પણ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે છે. પિંડદાન, અનાજ…
વડાપ્રધાન મોદીના પ્રશંસકોની તો લાંબી યાદી છે પણ તેમને મળેલી ગિફ્ટના પ્રેમી પણ અનેક છે. મોદીને મળેલી ભેટનું દિલ્હીની નેશનલ મોડર્ન આર્ટ ગેલરીમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. અત્યાર સુધી 52 હજાર લોકો બોલીમાં જોડાયા છે. લોકોને રસ સસ્તી વસ્તુઓમાં છે પણ આ સસ્તી ભેટની બોલી મોંઘી ગિફ્ટની કિંમત કરતાં પણ વધારે પહોંચી ગઈ છે. જેમ કે 1 હજાર રૂપિયાવાળી તલવારની બોલી 2.81 લાખ રૂપિયાએ પહોંચી ગઈ છે જ્યારે સૌથી મોંઘી ગિફ્ટ એક્રેલિક પેઈન્ટિંગની કોઈએ બોલી લગાવી નથી. તેનો મૂળ ભાવ 2.5 લાખ છે. અત્યાર સુધી 2750 આઈટમમાંથી 1400થી વધુની બોલી લાગી ચૂકી છે. ગિફ્ટમાં પેઈન્ટિંગ્સ,…
ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં 288 સીટ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે. બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત 20 સપ્ટેમ્બરે થઈ હતી. 15 ઓક્ટોબરે મતદાન થયું…
બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલિયા ફર્નિચરવાલા તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા સ્ટાર આલિયા હવે પછી એક મોટી ફિલ્મમાં પણ જોવા મળવાની છે. એક રિપોર્ટ પ્રમાણે તે સૈફ અલી ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. સૈફ અલી ખાન કહે છે કે, તેની પાસે બધા ગુણો છે કે જે અમે એક યુવા લીડ રોલમાં શોધી રહ્યા હતા, ફિલ્મને તેની જરૂરિયાતનાં સ્તરે લઈ જવાની શક્તિ એ છોકરીમાં છે. અમારી સંપૂર્ણ કાસ્ટ મળી ગઈ એના માટે અમે ભાગ્યશાળી છીએ અને હું આલિયા સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. આલિયા અગાઉ રિતેશ કાંત અને અભિષેક પાંડે…
હરિયાણાના ચંદીગઢમાં 21 વર્ષના સંજૂને એ સમયે તગડો ઝાટકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે તેની વિરૂદ્ધ 189 કેસમાં ટ્રાફિક મેમોની ચૂકવણી બાકી છે. આ મેમા તેને 2017 થી 2019ની વચ્ચે રજૂ કરાયા હતા. તેમાંથી છેલ્લો મેમો તેને આ વર્ષે 26મી જુલાઇના રોજ ખોટો યુ-ટર્ન લેવા પર અપાયો હતો. સંજુ ચંદીગઢના સેકટર 39નો રહેવાસી છે અને એક ઇન્શયોરન્સ કંપનીમાં કામ કરે છે. સંજૂને 26મી જુલાઇના ટ્રાફિક પોલીસકર્મીઓએ સેકટર 33-34ની નજીક ખોટી રીતે યુ-ટર્ન લેતા પકડી લીધો હતો, ત્યારબાદ તેને 300 રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જ્યારે તેનો મેમો ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચ્યો તો રેકોર્ડમાં ખબર પડી કે આ શખ્સના બાઇક પર…
‘ગયા’ એક એવું પવિત્ર સ્થળ જે બિહારમાં સ્થિત છે. ખુબજ પૌરાણિક આ ધામમાં હિન્દુ તીર્થસ્થળનું મોખરાનું સ્થાન ધરાવે છે. સપર સરિતા ગંગા નદીના તટ પર સ્થિત આ ર્તીર્થ પિતૃઓનાં તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે ખુબજ વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્માની શાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે પ્રયાગ મુંડે ગયા પિંડે. અર્થાત્ પ્રયાગમાં મુંડન કરાવો ગયામાં પિતૃઓને તર્પણ કરાવો તમારા પિતૃઓને મોક્ષ જરૂરથી પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ પ્રાણી માત્રને મુક્તિ આપનાર ‘ગધાક’ રૂપે ગયામાં નિવાસ કરે છે. ગ્યાસુરના વિશુદ્ધ દેહમાં બ્રહ્માજી, જનાર્દન શિવ તથા પ્રપિતામહ સ્થિત છે. ભગવાન વિષ્ણુએ અહીં મર્યાદા સ્થાપિત કરતા…
પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી શર્લિન ચોપરા ફરી લાઇમલાઇટમાં છે. શર્લિનનાં વીડિયો પણ અવાર નવાર સામે આવતા રહે છે. આ પહેલા લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરતો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના આ સોન્ગનું ટાઇટલ વોટ ડાલ રાખવામાં આવ્યું હતું. શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અને આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ હાલમાં એક અલગ જ અંદાજમાં આ અભિનેત્રીએ બધાને ચોંકાવ્યા છે. શર્લિને આ વખતે હોટના બદલે નવરાત્રી લૂકમાં ડાંડિયા સાથે ફોટો પડાવ્યા છે.…
આજે શેર માર્કેટે એક કરતાં વધારે રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે આજે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો, માર્કેટ કૈપિટલાઈઝેશન 143.45 લાખ કરોડ પર પહોંચ્યુ તે અને એક જ કલાકમાં રોકાણકારોએ 5 લાખ કરોડ મેળવ્યા તેનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેન્સ ટેક્સ સરચાર્જમાં છૂટ આપવાની જાહેરાત નાણા મંત્રીએ કરતાની સાથે જ શેર માર્કેટ જાણે કે ઝુમી ઉઠ્યુ હતુ. બપોરે બે કલાક અને 20 મિનિટ પર BSE સેન્સેક્સે 2,280 પોઈન્ટનો ઉછાળો મેળવ્યો હતો. જો કે હવે આ 2200 પોઈન્ટના ઉછાળા સાથે 38,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં ફક્ત એક દિવસમાં આ અત્યાર…