ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક નવી સુવિધા પર કામ કરી રહી છે જેને Expiring Media તરીકે બતાવવામાં આવી રહ્યુ છે. આ સુવિધા હેઠળ, જો તમે કોઈને ફોટા, વિડિઓઝ અને જીઆઈએફ મોકલ્યા છે, તો તે રીસીવરના જોયા પછી તે જાતે ગાયબ થઈ જશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી WhatsApp Expiring Message નામની સુવિધા પર કામ કરી રહ્યું છે. ટાઈમર બેસ્ડ આ ફીચર હશે અને ટાઈમની સાથે જ મેસેજ ગાયબ થઈ જશે. પહેલી નજરમાં Expiring Media ફીચર પણ Expiring Messageનો જ પાર્ટ લાગે છે.WhatsAppના ફીચર્સ પર નજર રાખતી વેબસાઇટ WABetainfoએ કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં Expiring Media માટેનું એક ખાસ બટન…
કવિ: Satya Day News
કેન્દ્રએ પોતાના સાઈબર જાગૃતતા ટ્વીટર હેન્ડલ પર એક ચેતવણી આપી છે. જેમાં યુઝર્સને અજ્ઞાત Oximeter એપ્લિકેશનને અજ્ઞાત URL પરથી ડાઉલોડન કરવા પર ચેતવણી આપે છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ એપ યુઝર્સ માટે શરીરમાં ઓક્સીજનના સ્તરની તપાસ કરવાનો દાવો કર્યો છે. તે નકલી હોય શકે છે અને પર્સનલ ડેટા જેવા કે, ફોટો, કોન્ટેક્ટ્સ અને અન્ય જાણકારી ફોનથી ચોરી કરી શકે છે. આ એપ થકી યુઝર્સની બાયોમેટ્રિક જાણકારી પણ ચોરાઈ શકે છે. ઓક્સીજનના ટકાની દેખરેખમાં મદદ ઓક્સમીટર એપ યુઝર્સના લોહીમાં હાજર ઓક્સીજનના સ્તરની તપાસ કરે છે અને તેમના દિલની ધડકન પર નજર રાખે છે. વિશેષ રૂપથી આ એપ યુઝર્સની ઉંચાઈના…
એક સમયે દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગણાતા અનિલ અંબાણી હાલ દેવાનાં સંકટનો સામનો કરી રહ્યા છે, હવે તેમણે પોતાની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડની પ્રોપર્ટીઓ વેચવાનો નિર્ણય લીધો છે, તાજેતરમાં જ કંપની ડિબેન્ચર હોલ્ડર્સ અને અન્ય લોનદાતાઓને લોનની ચુકવણી કરવામાં ડિફોલ્ટર સાબિત થઇ હતી, ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપની દેશની ટોચની 5 પ્રાઇવેટ વિમા કંપનીઓ પૈકીની એક કંપની જે એસેટ્સ વેચવાની છે તેમાં રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ હેલ્થ, અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનાં સંપુર્ણ હિસ્સાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત Reliance Nippon Life Insuranceમાં પણ કંપનીનો 49 ટકાનો હિસ્સો છે, તેમાં પણ અનિલ અંબાણી પોતાનો હિસ્સો વેચવા માંગે છે. આ…
ગુજરાત રાજ્યમાં આ વખતે સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. આ વર્ષે કચ્છની તમામ નદીઓ, નાળા, ડેમો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યા છે. તો બીજી તરફ કચ્છનું રણ પણ વરસાદી પાણી ભરાવાને કારણે દરિયાની જેમ છલકાઈ રહ્યો છે. આ વખતે દરિયાઈ પાણી નહીં પરંતુ વરસાદી પાણીથી રણ વિસ્તારમાં પાણીના બેટ છવાયા છે. દક્ષિણ એશિયામાં એકમાત્ર સુરખાબ શહેર (ફ્લેમિંગો સિટી) જે કચ્છના રણમાં આવેલું છે, આ સમયગાળા દરમિયાન દર વર્ષે 10 લાખથી વધારે ફ્લેમિંગો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે પણ લાખો ફ્લેમિંગો કચ્છ વિસ્તારમાં આવી પહોંચ્યા છે, જેણે આ દૃશ્યને ખૂબજ મનોહર અને આકર્ષક બનાવી દીધું છે. ફ્લેમિંગોનું ટોળું આકર્ષણનું…
જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને છ લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોત્સાહક રકમ આપવાનો હેતુ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરે અને દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય એ છે. આ માટે જાપાન સરકાર એપ્રિલમાં મોટે પાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. અહીં દરેક યુગને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. આ સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને…
ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની મૂવમેન્ટના આધારે સ્થાનિક બજારોમાં ભાવ અથડાઇ રહ્યાં છે. અધિક માસના કારણે હાજરમાં ડિમાન્ડ ઠંડી છે. નવરાત્રી-દિવાળી પર સોનાની કિંમત કેવી રહે છે તેના પર ગ્રાહકોની નજર છે. ચોમાસું સારૂ થતા ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડ પર સેક્ટરનો મુખ્ય આધાર રહેલો છે. બૂલિયન એનાલિસ્ટોના મતે સોનામાં શોર્ટટર્મ ફંડામેન્ટલ મંદી તરફી બની રહ્યાં છે. સોનું 1930 ડોલરની સપાટી અંદર બંધ આવે તો 1870 ડોલર સુધી જઇ શકે જ્યારે ઉપરમાં 1970 ઉપર બંધ આવતા 2030 ડોલરની સંભાવના બને. ચાંદીમાં 27.70 ડોલરનું સપોર્ટ તેજી માટે જરૂરી છે. 26 ડોલર અંદર બંધ આવે તો નીચામાં 24.70 ડોલર સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. બૂલિયન…
ઓરિસ્સા સોસાયટી ઓફ યુકે, લંડનમાં ભગવાન જગન્નાથનું એક મંદિર બની રહ્યું છે. આ મંદિર એકદમ ઓરિસ્સાના જગન્નાથ મંદિર જેવું જ હશે. જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંથી એક ગોવર્ધન મઠ અહીં છે. મંદિર માટે ટ્રસ્ટ બનાવીને દુનિયાભરના જગન્નાથ ભક્તોને જોડવામાં આવી રહ્યા છે. મંદિરનો ખર્ચો લગભગ 40 મિલિયન પાઉન્ડ (લગભગ 40 કરોડ રૂપિયા) છે, જે દાન દ્વારા એકઠા કરવામાં આવશે. હાલ ગ્રેટર લંડનમાં એના માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં જ ઓરિસ્સા સોસાયટી ઓફ યુકેએ પોતાના એન્યુઅલ ઉત્સવમાં આ વાતની ઘોષણા કરી છે. મંદિરની ડિઝાઇન પુરી મંદિર જેવી જ હશે. સોસાયટી…
શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે ખરૂ કે, કોઈ વ્યક્તિ આખી જીંદગી કચરો વીણી 10 લાખ ભેગા કરે, બાદમાં આ રકમમાંથી જમીન ખરીદે, ત્યાર બાદ આ જમીન પર પોતાની જ મૂર્તિ લગાવી દે. તમે માનશો કે, આ ફક્ત એક કલ્પના હશે, પણ નહીં સત્ય હકીકત છે. હકીકતમાં જોઈએ તો, તમિલનાડૂના સલેમ જિલ્લાના અથાનુરપટ્ટી ગામના નલ્લાથમ્બીએ પોતાનું આખુ જીવન કચરો વીણવા કાઢી નાખ્યું. તે આજે પણ રસ્તા પર ફેંકી દેવામા આવતી બોટલોને એકઠી કરે છે. કચરો વેચીને તેણે આખી જીંદગીમાં 10 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. જેમાંથી તેણે એક પ્લોટ ખરીદ્યો, તેની પાછળ કારણ એવુ હતું કે, તે પોતાની મૂર્તિ બનાવવા…
સમાજના દરેક લોકો પોતાના શરીરનું ધ્યાન રાખવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે, ત્યારે એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન સીથી ભરપૂર લીંબુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડેટ્સ પ્રચુર માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. સાથે જ વકેટીરિયા અને વાયરસના કારણે થતી બીમારીઓથી પણ બચવા માટે ખૂબ જ લાભદાયી હોય છે. તે આવો જાણીએ લીંબુના ફાયદાઓ વિશે… લીંબુના 11 ફાયદાઓ લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે. લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ…
રોકાણ કરવા માટે માર્કેટમાં અલગ-અલગ પ્રકારના વિકલ્પ હાજર છે. ઘણા લોકો બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તો ઘણા લોકો ઈન્શ્યોરન્સ પોલીસી, ટર્મ પોલીસી, પેંશન પોલીસી વગેરેમાં રોકાણ કરે છે. તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે જણાવીશું, જેમાં તમારા પૈસા ફક્ત 124 મહિનામાં ડબલ થઈ જશે. પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજનામાં તમે જલ્દીથી પૈસા ડબલ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો તમે પોસ્ટ ઓફિસ(Post Office)ની નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. આ સમયે રોકાણ માટે આ સલામત વિકલ્પ છે. આ વિકલ્પમાં તમને મેચ્યોરિટી પર ખાતરીપૂર્વક વળતર પણ મળે છે. આ સિવાય તમે કિસાન…