કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ઇઝરાયલી સંશોધનકારો મત અનુસાર સામાન્ય રીતે પુરુષો tension પરિસ્થિતિઓમાં દારૂ અને અશ્લીલતા તરફ વળે છે, જ્યારે મહિલાઓ ચોકલેટ ખાઈને પોતાના તણાવને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ માત્ર સ્ટીરિયોટાઇપિંગ નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક તથ્ય છે, પરંતુ કોરોના વાયરસના કારણે લોકોમા તણાવ વધતા હવે ચોકલેટમાં તરફ વળ્યા છે.બેનગે-ગુરિયન યુનિવર્સિટી ઓફ દ નેગેવ  (Ben-Gurion University of the Negev) અને યશિવા યુનિવર્સિટી (Yeshiva University Researchers) ના સંશોધનકારો દ્વારા પ્રકાશિત કરવા માટે રજૂ કરાયેલા એક પત્ર પ્રમાણે, તણાવમાં મીઠાઈ ખાતી મહિલાઓ હવે દારૂ અને પોર્નોગ્રાફી તરફ વળી રહી છે. સંશોધનકારોએ 45 પુરુષ અને 69 મહિલાઓ સહિત તેમની પોસ્ટ અને કોરોના વાયપસ આદત પર…

Read More

સુરતમાં નવા સીમાંકન બાદ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામા આવી છે. સુરતના ભાથા ભાટપોર ખાતે આવેલા ગામની જમીનનો કબ્જો લઈ મનપાએ આવાસ બનાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો ગામવાસીઓએ કલેકટર કચેરી ખાતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ગામના લોકો પોતાના બાળકો સાથે હાથમાં બોલ-બેટ અને ફૂટબોલ લઈ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં જાન દેંગે પર જમીન નહીં દેંગેના સૂત્ર સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.ભાટપોર અને ભાથા ગામ સહિત ચોર્યાસી તાલુકાના કુલ 64 જેટલા ગામના લોકોનો આ અંગે વિરોધ છે. જે જગ્યાનો બાળકો રમત-ગમત માટે ઉપયોગ કરે છે તે જગ્યાએ પણ આવાસ બનાવવાની તજવીજ શરૂ કરાઇ છે.…

Read More

ATM દ્વારા કેશની ઉપાડ ખૂબ સરળ છે. બેન્કોમાં લાંબી લાઈનમાં લગાની કેશ કાઢવી નવી ઉર્જા અને સમય બન્નેનો વ્યય કરે છે. એટીએમમાંથી કેશ ઉપાડતી વખતે ઘણી વખત જોવા મળે છે કે ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ એટીએમમાંથી નોટ બહાર નથી નિકળતી.એવામાં ગ્રાહક ખૂબ દુવિધામાં પડી જાય છે. આ સમસ્યા ત્યારે વધારે થઈ જાય છે જ્યારે ગ્રાહકે કોઈ બીજા બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હોય. આવા ગ્રાહકને સમજ નથી આવતું કે તે શું કરે અને શું નહીં. એવી પરિસ્થિતિમાં ફસાયા બાદ ગ્રાહકોને નિરાશા અને હતાશા જરૂર થાય છે પરંતુ ગભરાવવાની જરૂર નથી. ગ્રાહકોને રિઝર્વ બેન્ક ઓફ…

Read More

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સુરતના એક વિધાર્થી અને તેના સાથી દ્વારા ખાસ આયુર્વેદિક માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. બરોડા એમએસયુમાં પીએચડી કરી રહેલા આ વિધાર્થી દ્વારા અરડૂસી, મંજિસ્થા, તુલસી સહિત લીમડામાંથી આયુર્વેદિક માસ્ક બનાવવામાં આવ્યા છે…જે માસ્કની ખાસિયત છે કે કોરોના સામે વ્યક્તિને રક્ષણ તો આપશે જ સાથે 50 દિવસ સુધી તેનો ઉપયોગ પણ કરી શકશે 50 દિવસ સુધી તેનો ઉપયોગ પણ કરી શકશે તુલસીના રસમાંથી તૈયાર થયેલા કોપર અને સિલ્વરના નેનો -પાર્ટીકલયુક્ત દસ મીટર કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું. કોઈમ્બતુરની ધ સાઉથ ઇન્ડિયા ટેકસટાઇલ રિસર્ચ એસોસિયેશન અને સુરતની લીલાબા લેબમાં આ કાપડ મોકલવામાં આવ્યું હતું. જ્યાં ટેસ્ટિંગ બાદ…

Read More

અમરેલીના બગસરાના પીઠડીયા ગામે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. તાંત્રિક વિધિના બહાને અંધશ્રદ્ધાની માયાજાળ રચી ખેડૂત પાસેથી રૂપિયા 24.80 લાખની પડાવી લીધા હતા. આ ટોળકી પાસેથી રોકડ સહિત રૂપિયા 15.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનામાં સંડોવાયેલા વઘાસિયા બાપુ નામના શખ્સ સહિત પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.

Read More

રાજકોમાં દર્દીને માર મારવાના વાયરલ વિડીયો મામલો નવો વળાંક આવ્યો છે. જે દર્દીને માર મારવામાં આવ્યો હતો તે દર્દી ૧૨ સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હોવાનું આવ્યું સામે, રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં દર્દીની કિડનીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. ગિરિરાજ હોસ્પિટલ દ્વારા દર્દીને સિવિલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું. આ અંગે દર્દીના નાના ભાઈએ કહ્યું કે. મારા મોટા ભાઈનું મૃત્યુ કોરોનાના કારણે નહિ માર મારવાથી થયું છે.રાજકોટમાં કોરોના વોર્ડમાં દર્દીને માર મારવા મામલે રાજકોટ શહેર કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતુ કે જયંતિ રવિ ત્રણ વખત રાજકોટની મુલાકાતે…

Read More

ભારતીય મેડિકલ એસોસિએશને સરકારને એક નિંદાકારક પત્ર લખ્યો છે. પત્રમાં આઇએમએએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે કોરોનાના લીધે મૃત્યુ પામેલા આરોગ્ય કર્મચારીઓ વિશે ડેટા નથી. સરકાર ડોકટરો અને આરોગ્ય સંભાળ કામદારોના બલિદાન પ્રત્યે ઉદાસીન છે. કોવિડને કારણે 382 ડોકટરોના મોત થઇ ચુક્યા છે. ભારત જેટલા ડોકટરો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને કોઈ પણ રાષ્ટ્રે ગુમાવ્યા નથી.

Read More

આપણે સમોસા પાવ, ભાજી પાવ, ઈડલી પાવ, મસ્કા પાવ, પાવભાજી ઘણી વખત ખાધા છે. પરંતુ એક ગુજરાતીએ આઈસક્રીમ પાવ બનાવીને સૌકોઈને હેરાન કરી દીધા છે. લોકોએ ઈન્ટરનેટ ઉપર એવી ચીજ જોઈ કે, જેની કલ્પના તેણે પણ ન કરી હોય. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાઈરલ થયો છે.એક વ્યક્તિ પાવમાં બરફના ગોળા બનાવીને તેને ફ્લેવર્સ નાખે છે. પછી તેના ઉપર આઈસક્રીમ નાંખે છે અને પાવમાં નાંખે છએ. પછી તે તેના ઉપર ફ્લેવર્સ નાંખીને સર્વ કરે છે. આ વીડિયો સાહિલ અધિકારી નામના વ્યક્તિએ ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો છએ. કોઈને આ રેસિપી ખુબ જ પસંદ આવી તો તે કેટલાકે તેની આલોચના પણ કરી…

Read More

ઇતિહાસમાં અથવા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહી શકાય કે છોકરીઓએ નાળિયેર ન તોડવું જોઈએ. હા, આપણે હંમેશાં અમારા વડીલો અને અમારા આદર્શ લોકો પાસેથી સાંભળ્યું છે કે છોકરીઓ અથવા મહિલાઓએ નાળિયેર ન તોડવા જોઈએ. તમે તમારા ઘરના પૂજાઓમાં પણ જોયું હશે કે માણસ માત્ર નાળિયેર તોડે છે. પણ આ કેમ ??? આપણે ક્યારેય ધ્યાનમાં લીધું નથી કે આવું કેમ છે? છોકરીઓએ નાળિયેર કેમ ના તોડવા જોઈએ? આવી દંતકથા પાછળનું કારણ શું છે? ઇતિહાસમાં અથવા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહી શકાય કે છોકરીઓએ નાળિયેર ન તોડવું જોઈએ. હા, આપણે હંમેશાં અમારા વડીલો અને અમારા આદર્શ લોકો પાસેથી સાંભળ્યું છે કે છોકરીઓ અથવા મહિલાઓએ નાળિયેર ન…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. ત્યારે સુરતના ભાટપોરમાં ૭૧ ફુટ લાંબી કેક કાપી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.. સુરતના બાર જેટલા કોરોના વોરિર્યસ દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી.. અને આ કેક શહેરના અનાથ આશ્રમ અનવ અંધજન શાળાના બાળકોને મોકલી પીએમ મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ઘણા કાર્યક્રમો આયોજિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિભિન્ન રાજ્યોમાં પાર્ટીના કાર્યકર્તાઓ સેવા સપ્તાહ તરીકે તેની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મદિવસ ઉપર વહેલી સવારથી જ સોશિયલ મીડિયામાં શુભેચ્છા આપવાનો દોર…

Read More