વિશ્વભરમાં કોરોનાવાયરસના લીધે મરનારા લોકોની સંખ્યા 37 હજારથી પણ વધુ થઇ ગઇ છે અત્યારે વિશ્વભરમાં કુલ 784314 લોકો સંક્રમિત છે. ભારતમાં આ આંકડો 1200 પહોંચી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધી 32 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના સંક્રમણને લઇને લગાતાર સંશોધન થઇ રહ્યું છે. અમેરિકામાં કોરોનાવાયરસના કેસ ચીનથી લગભગ બમણા થઇ ગયા છે. જર્મનીની સ્થિતિ પણ કંઇક એવી જ છે પરંતુ અહીં મૃત્યુદર ખૂબ ઓછો છે. તેની પાછળ એક ખાસ કારણ છે જેમાંથી ભારતને શીખ લેવાની જરૂર છે. મૃત્યુદર માત્ર 0.9 ટકા: જર્મનીના કેસમાં મૃત્યુદર માત્ર 0.9 ટકા છે. જે વિશ્વના દરેક દેશોથી ખૂબ ઓછો છે. ઈટલીમાં…
કવિ: Satya Day News
ડિજિટલ પેમેન્ટ કંપની ફોન-પેએ બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સના સહયોગથી ‘કોરોના કેઅર’ નામની એક ઈન્શ્યોરન્સ પોલિસીની જાહેરાત કરી છે. કોવિડ-19થી સંક્રમિત અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે તે લોકો માટે માટે આ ઈન્શ્યોરન્સ પોલિસી શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતમાં ઝડપથી કોરોનાવાઈરસના સંક્રમણની સંખ્યા વધી રહી છે. ત્યારે તમામ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ આ બીમારીને કવર કરવા માટેની પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસીના નિયમો અને શરતો થોડા અલગ છે. 156 રૂપિયાની કિંમત પર આ પોલિસી તે લોકોને 50 હજાર રૂપિયાનું વીમા કવર પ્રદાન કરશે, જેમની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી છે અને કોવિડ -19 ની સારવાર આપતી કોઈપણ હોસ્પિટલમાં…
વલસાડ શહેર ના ભિક્ષુકો આમતો ગમે ત્યાં ઓટલો મળે ત્યાં રહીને એમનું ગુજરાન ચલાવતા આવ્યા છે પરંતુ વૈશ્વિક મહામારી ના સમય માં રાષ્ટ્રીય લોકડાઉન ના સમયે તંત્ર દ્વારા રસ્તે રઝળતા લોકો માટે રહેવાની સગવડ કરવામાં આવે છે અને ચેપ ન ફેલાય તે માટે કાળજી લેવામાં આવી રહી છે ત્યારે વલસાડ માં આવા લોકો માટે કોઈ વ્યવસ્થા નહિ થતા વાયરસ વકરી શકે તેવી શક્યતા છે હાલ તો વલસાડ માં NGO દ્વારા ત્રણ ટાઈમ ભોજન ની સુવિધા તો પુરી પડાય છે પરંતુ સ્વચ્છતા ને અનુલક્ષી ને સેનેટાઇઝર અને શૌચાલય અને સ્વચ્છતા અંગે દુર્લભ સેવાઇ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે હંગામી વ્યવસ્થા કરવામાં…
વલસાડ માં અગ્નિવિર ગૌસેવા દળ દ્વારા 150 પરિવાર ને જીવન જરૂરિયાત અનાજ કીટ વિતરણ કરાઈ હતી ,આ કીટ વિવા કપોઝિટ પેનલ પ્રાઇવેટ લીમીટેડ કંપની પ્રેઝન્ટ કરી હતી આ સાથે જ્યારે થી લોકડાઉન છે ત્યારે થી રોટીબેંક શરૂ કરવામાં આવી છે રોટીબેંક માં વિવિધ વિસ્તાર જેમાં પાલિહિલ નીલકંઠ રેસિડેન્સી ગોયા તળાવ ઓધવનગર પ્રણામી મંદિર (ભાવસાર સમાજ) દ્વારા એક વ્યક્તિ નું ભોજન તૈયાર કરી જમા કરાવે છે તે ભોજન રાખોડીયા તળાવ ડેરાફળિયા ધોબીતલાવ પશ્ચિમપાડ હરિજનવાસ ના ગરીબ માધ્યમ વર્ગ ના લોકો જે આ પરિસ્થિતિ ના માર્યા છે તેવા વ્યક્તિ પરિવાર ને પહોંચાડે છે અંદાજે બપોરે 300 ફૂડપેકેટ સાંજે 600 ઉપર ફૂડ પેકેટ…
જર્મની અને જાપાનએ વૃદ્ધો અને સહ રોગની પરિસ્થિતિઓવાળા લોકો (જેમ કે હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયાક ઇશ્યુ અને ડાયાબિટીસ) માટે પસંદગીયુક્ત લોકડાઉન લાગુ કર્યું છે. તેઓએ સંપૂર્ણ લોકડાઉન કરવાનું ટાળ્યું જે ગંભીર આર્થિક અને સામાજિક સ્થિરતા તરફ દોરી જાય છે. એકવાર લોકડાઉન હટાવ્યા પછી સરકારે કોરોનાવાયરસ રાખવા માટે કયા વિકલ્પો છે? હેલ્થકેર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સરકારે વિશ્વના અન્ય ભાગોમાં સફળતાપૂર્વક પ્રયોગ કરેલા કેટલાક કન્ટેન્ટ મોડેલો પર વિચાર કરવો જોઇએ. દાખલા તરીકે, ચીને ચાલીસ દિવસ સુધી સંપૂર્ણ રીતે કોરોનાવાયરસનું કેન્દ્ર, વુહાનને બંધ રાખ્યું. ચીને વધતા જતા કેસો સાથેના વિસ્તારોમાં તીવ્ર પસંદગીયુક્ત લોકડાઉન પણ લાગુ કર્યું હતું. એ જ રીતે, વિયેટનામ ગરમ સ્થળોના…
હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો. આ વર્ષે 2 એપ્રિલ એટલે કે આજે આ પર્વ ઉજવવામાં આવે છે. શ્રીરામના જન્મ સમયે ગ્રહોની શુભ સ્થિતિ સાથે દુર્લભ યોગ પણ બની રહ્યાં હતાં.પૌરાણિક કથા પ્રમાણે ભગવાન રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. અયોધ્યાના રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞથી ખીર પ્રાપ્ત કરી. દશરથે પોતાની પ્રિય પત્ની કૌશલ્યાને તે ખીર આપી. કૌશલ્યાએ તેમાંથી અડધો ભાગ કૈકેયીને આપ્યો, ત્યાર બાદ કૌશલ્યા અને કૈકેયીએ પોતાની ખીરમાંથી અડધો-અડધો ભાગ પત્ની સુમિત્રાને આપી દીધો હતો. આ ખીરના સેવનથી…
ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો ને મફત અનાજ આપવા ની જાહેરાત કરવા માં આવી હતી જે ભાગરૂપે આજે વિતરણ ના દિવસે જ વાસણા ખાતે ગરીબો ને અનાજ વિતરણ કરતી વખતે દુકાનદાર દ્વારા આપવા માં આવતા અનાજ માં કટકી મારવાનું શરૂ કર્યું હતું.અને અનાજ વિતરણ માં ગોલમાલ કરવા નું શરૂ કર્યું હતું ત્યારે ત્યાં ઉભેલ જાગૃત નાગરિક દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને વીડિયો માં દેખાઈ રહેલ છે કે કુટુંબ ને મળવાપાત્ર અનાજ 17.5 કિલો છે જેની જગ્યા એ દુકાનદાર દ્વારા 14 કિલો જ આપવા માં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો માં ઉગ્ર રોષ હતો…
કોરોના વાયરસ ને લઈ ને હાલ દેશ માં પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે ત્યારે અનેક સંસ્થા અને ટ્રસ્ટ દ્વારા ગરીબો ને ભોજન ખવડાવવા માં આવી રહ્યું છે પરંતુ ગરીબ પરિવાર ના જે નાના દીકરા દીકરીઓ છે જેમને દૂધ પીવું જોઈતું હોય છે ત્યારે ગતરોજ વડોદરા ના એકદંત જન સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ કેયુર ભટ્ટ અને તેમની ટીમ દ્વારા વડોદરા ના આવા ગરીબ પરિવાર ના નાના દીકરા દીકરીઓ અને બાળકો ને દૂધ અને બિસ્કિટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.આ ટ્રસ્ટ ના અધ્યક્ષ સાથે વાત કરતા તેમને જણાવેલ કે આ ગરીબ પરિવાર ના બાળકો ને જ્યારે પણ દૂધ…
બે દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું માનવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેટથી બંધ કરી 16 હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ 50 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને…
કોરોના શબ્દ સાંભળતા જ લોકો ડરી રહ્યા છે અને હવે તો કોઈ કોરોના પેશન્ટ હોય કે તેની સારવાર કરનાર હોય લોકો ચેપ લાગવાના ભયે તેઓ ને દૂર થી જ સલામ કરી રહ્યા છે, ગતરોજ સુરતમાં અઠવાલાઇન્સ સ્થિત એક સોસાયટીમાં કોરોનામાં સેવા આપવા આવેલા શિક્ષિકા દંપતી ને સોસાયટીમાં રહેવા સામે વિરોધ કરી સોસાયટી વાળાઓ એ તેઓ ને ત્યાંથી દૂર કરવાની ઘટના તાજી જ છે ત્યાંજ ઇન્દોરમાં કોરોના માટે સ્કીનિંગ કરવા અને સારવાર અર્થે આવેલા ડોકટર અને આરોગ્ય વિભાગ ની ટીમ ઉપર પથરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિડિયો વાયરલ થયો છે જોકે સત્યડે ના માધ્યમ થી લોકો ને જાહેર…