કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

યુપી પોલિસે એક એવી લૂટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જેણે 10 વર્ષમાં 8 વૃદ્ધો સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તે ઘરમાંથી જ્વેલરી અને કેશ લઈને ફરાર થઈ જતી હતી. યુપીના ગાજીયાબાદ પોલીસે એક એવી જ લુટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જે વૃદ્ધોને નિશાનો બનાવે છે. તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે. આ ફ્રોડ મહિલાએ એક 66 વર્ષના કંસ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને પોતાનો નિશાન બનાવ્યો હતો. તે પોતાના આઠમાં દુલ્હાને 15 લાખ રૂપિયા કિમતનો સામાન લઈને ભાગી ગઈ હતી. આ વ્યક્તિનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદમાં રહે છે. ગયા વર્ષે તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું…

Read More

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક બાળક રમતી વખતે સાપને ગળી ગયો હતો. જ્યારે બાળકની માતાએ તેના મોઢામાં સાપની પૂંછડી જોઈ ત્યારે તે તેને પકડીને બહાર કઢી. જ્યારે સાપને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે મરી ગયો હતો. આ ઘટના બાદ પરિવારે બાળકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો હતો. રમત રમતમાં સાપ ખાઈ ગયુ બાળક ફતેહગંજ પશ્ચિમી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોલાપુરમાં રહેતો ધર્મપાલનો એક વર્ષનો પુત્ર ઘરે રમી રહ્યો હતો. તે દરમિયાન ક્યાંકથી સાપ આવ્યો. બાળકે રમતી વખતે સાપને તેના મોંમાં મૂક્યો. તે દરમિયાન બાળકની માતા સોમવતીએ બાળકને જોયો. બાળકની માતાએ બાળકના મોંમાંથી…

Read More

રોજ રોજ કરિયાણા લેવા જવાની કિટ કિટમાંથી કંટાળેલા એક પતિએ ગજબનો રસ્તો અપનાવ્યો હતો. પત્નિ દરરોજ આ પતિને ઘરનો સામાન લેવા માટે દુકાને મોકલતી હતી. ત્યારે રોજની કિટ કિટની કંટાળેલા આ મહાશયે પોતાની પત્નીને એક સાથે આખો ટ્રક ભરીને ચોખા લાવી આપ્યા. કેમ કે, તે દરરોજ પતિને ચોખા લેવા માટે દુકાને મોકલતી હતી.આપને જણાવી દઈએ કે, લેખક શિવ રામદાસે એક ટ્વીટ કર્યુ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, મારા બનેવી રોજ રોજ ચોખા ખરીદવા જાવાની માથાકુટથી કંટાળ્યા હતા, તો તેમણે એક સાથે આખો ટ્રક ભરીને બહેનને ચોખા લાવી આપ્યા. લેખકના બનેવી દુકાનદાર…

Read More

ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને માનવામાં આવે છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ પણ વાત હનુમાનજી ટાળતા ન હતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા. એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. આ દરબારમાં બધા વરિષ્ઠ ગુરૂ અને દેવતાઓ હાજર હતા. અહીં એક ખાસ વાત પર ચર્ચા ચાલી રહી હતી. આ વાત હતી રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ. બધા પોત પોતાના મત આપી રહ્યા હતા. જ્યાં બધા લોકો રામને વધારી શક્તિશાળી માની રહ્યા હતા. ત્યાં જ નારદ મુનિનો મત એકદમ અલગ હતો. નારદ મુનિએ કહ્યું કે રામ નામ…

Read More

અમદાવાદમાં GCCIની ચૂંટણીની મતગણતરીમાં વિવાદ થયો હતો. જેથી મતગણના બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે આત્મનિર્ભર પેનલને મતદાનના ડેટા આપવામાં આવતા મતગણતરી શરૂ કરવામાં આવી.  મતગણતરી દરમ્યાન આત્મનિર્ભર પેનલ વાંધો ઉઠાવ્યો. સ્ટ્રોંગ રૂમ ખોલવાની ના પાડી જેથી પેનલ દ્વારા ચૂંટણી અધિકારી પર પક્ષપાત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આત્મનિર્ભર પેનલનું કહેવુ છે કે, બેલેટ પેપરના ડેટામાં ગરબડ કરવામાં આવી રહી છે. પેનલ દ્વારા ચૂંટણી અધિકારી પર પક્ષપાત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે પડેલા બેલેટ અને કોમ્યુટરમાં સ્કેન થયેલા બેલેટમાં તફાવત છે. જેથી ડેટા નહીં મળે ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલવા આત્મનિર્ભર પેનલે ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ…

Read More

ગુજરાત સરકારે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે શરૂ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસમાં સર્વે કરી જિલ્લામાંથી સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે. જો કે સરકારે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાવવાની જાહેરાતનો કોંગ્રેસ વિરોધ કર્યો છે.ખેડૂત આગેવાનોના વિરોધ બાદ અમદાવાદ જિલ્લા કોંગ્રસ પ્રમુખે પણ સરકારે સર્વે કરવાની જાહેરાતને નાટક ગણાવ્યુ છે. અમદાવાદ જિલ્લા કોંગ્રસ પ્રમુખે પણ સરકારે સર્વે કરવાની જાહેરાતને નાટક ગણાવ્યુ અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. અમદાવાદ જિલ્લાના સિત્તેર ટકા ગામોમાં ખેડૂતોનો તલ,જુવાર,કપાસ સહિતનો પાક અતિ વરસાદના કારણે નિષ્ફળ ગયો છે.તેવો દાવો કરતા જિલ્લા કોગ્રેસ પ્રમુખે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર તરીકે…

Read More

સુરતના બારડોલીના ભામૈયા ગામે ભૂલથી ઝેરી બી ખાઈ જતા ચાર બાળકોની તબિયત લથડી હતી. તેઓને તાત્કાલિક કડોદના સામુહિક  આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. બાદમા બાળકોની તબિયત વધુ બગડતા ઉલ્ટી શરૂ થતાં બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ચારેય બાળકોની તબિયત સુધારા પર છે.

Read More

WhatsApp હવે આપણી જિંદગીનો મુખ્ય ભાગ બની ચૂક્યો છે. મિત્રોથી લઈને પોતાના સંબંધી અને ઓફિસ સુધીના બધા કમ્યૂનિકેશંસ હવે WhatsApp થકી હોય છે. એવામાં તમારે દરેક ચેટ બીજાથી પ્રાઈવેટ રાખવુ ખૂબ જ જરૂરી થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, આવા ઉપાય જે WhatsApp ની ચેટ્સને બીજાથી બચાવી શકે છે. Two-factor authentication ને એક્ટિવ કરો WhatsApp ની ચેટ્સને સુરક્ષિત કરવા માટે આ મુખ્ય રીત છે. તમે Two-factor authenticationને એક્ટિવ કરી શકો છો. તે માટે WhatsApp ખોલી જમણી તરફ આપેલ ત્રણ ડોટ્સને ક્લિક કરો. હવે સેટિંગમાં જાઓ. અહીંયા તમને Two-factor authentication નો ઓપ્શન દેખાશે, તેને સિલેક્ટ કરો. હવે…

Read More

અર્થવ્યવસ્થા પર ઘેરાયેલી મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોર્ચો ખોલી દીધો છે. રવિવારે તેમણે GSTની વાત દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે GSTમાં શુ ભૂલ છે અને કોણ પ્રભાવિત થઈ રહ્યુ છે? ઘટતી જીડીપી માટે રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. GST લાગુ કરવામાં મોદી સરકાર નિષ્ફળ રાહુલ ગાંધીનું માનવુ છે કે મોદી સરકાર સાચી રીતે GSTને લાગુ કરવામાં નાકામ રહી છે. રાહુલ ગાંધીએ જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબને ખોટા પગલા ગણાવ્યા. તેમણે કહ્યુ કે જીડીપીમાં ઘટાડાનું એક મોટુ કારણ જીએસટીનુ ફ્લોપ થવુ પણ છે. વર્તમાન સરકારે GST દ્વારા તે વર્ગ પર હુમલો કર્યો…

Read More

સરકાર દ્વારા લોકોને સોલર પ્લાન્ટ લગાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સૌથી સારી વાત એ છે કે, ઘર પર સોલર પ્લાન્ટ લગાવવા પર સરકાર દ્વારા સબ્સિડી પણ આપે છે. સોલર પ્લાન્ટ માટે તમારે માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ તમને મળનાર વિજળી ફ્રી થઈ જાય છે. સાથે જ તમારુ વિજળી બીલ પણ અડધુ થઈ જાય છે. હરિયાણા સરકાર સોલર પ્લાન્ટ પેનલને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે. હરિયાણા સરકારની આ યોજનાનું નામ મનોહર જ્યાતિ યોજના છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર સૌર ઉર્જા પેનલ લગાવી શકાય છે. સાથે જ તમને એક લીથિયમ બટરી પણ…

Read More