કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

દેવવાણી સંસ્કૃતને ભાષાઓની જનની કહેવામાં આવે છે. બદલાતા પરિવેશની સાથે સાથે સંસ્કૃતની ઓળખાણ સમેટાતી ગઈ. ત્યારે હવે સંવિધાનની આઠમી અનૂસૂચિમાં નોંધાયેલી 22 ભાષાઓમાં તેની ઓળખાણ સૌથી ઓછી બોલાતી ભાષાઓના રૂપમાં થાય છે. સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષામાં સામેલ કરવા માટે મહાદેવ નગરી કાશીમાં એક વકીલ છેલ્લા 42 વર્ષથી અનોખી મુહિમ ચલાવી રહ્યા છે. 1978થી સંસ્કૃતની મુહિમ ચાલુ કરી છે ! વારાણસીના આચાર્ય શ્યામ ઉપાધ્યાય કદાચ દેશના એક માત્ર એવા વકીલ હશે, જે કોર્ટમાં તમામ કામકાજ સંસ્કૃત ભાષામાં કરે છે. એ સિલસિલો લગભગ 1978થી ચાલુ છે. પત્ર લખવાથી લઈને કોર્ટના જજની સામે પણ દલીલો સંસ્કૃતમાં જ કરે છે. કચેરીમાં તમામ કામ સંસ્કૃતમાં…

Read More

કોરોના વાયરસ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં યુગલોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથેની નિકટતા અંગે લોકો ગભરાવા માંડ્યા છે. પરંતુ કેનેડાના ટોચના ડોક્ટરએ ચેપના આ તબક્કામાં લવ મેકિંગ અંગે કેટલાક સૂચનો આપ્યા છે. ડોક્ટર કહે છે કે આ વાતાવરણમાં પણ થોડી સાવચેતી રાખવી જીવનસાથીની નજીક જઈ શકાય છે. શું ટાળવું કેનેડાના ચીફ મેડિકલ ઓફિસર, ડોક્ટર ટેમ થેરેસાએ રોઇટર્સને જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન પાર્ટનરે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તેણે કહ્યું કે સેક્સ દરમિયાન ચહેરા પર માસ્ક લગાવવાથી કોરોના વાયરસનું જોખમ ઓછું થાય છે. ડોક્ટર કહે છે કે લવ મેકિંગ…

Read More

1 નવેમ્બરથી યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના રસી વિતરણ કરવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકન સરકારે તમામ રાજ્યોને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રોના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે રાજ્યપાલોને 27 ઓગસ્ટે એક પત્ર મોકલ્યો હતો. નજીકના ભવિષ્યમાં મેકકેસન કોર્પ પાસેથી પરવાનગી મેળવશે. આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો સહિત અન્ય સ્થળોએ રસી વિતરણ માટે સીડીસી સાથે હાથ મિલાવ્યા છે. સીડીસીએ યોજનાની માહિતી સાથે તમામ 50 રાજ્યો અને પાંચ મોટા શહેરોના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે આ રસી આરોગ્ય કર્મચારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા કર્મચારીઓ અને નર્સિંગ હોમના રહેવાસીઓ અને કર્મચારીઓ સહિત ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને વિના…

Read More

સુરત ના પાંડેસરા ગુ.હા. બોર્ડ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ 10થી 12 કલાકની શોધખોળ બાદ પરવટ પાટિયા વિસ્તારમાંથી મળી આવનાર 7 વર્ષની તરૂણીના નિવેદનના આધારે પોલીસે તેના પિતા વિરૂધ્ધ માર મારવા ઉપરાંત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા ગુ.હા. બોર્ડ નજીક જલારામ નગરમાં રહેતા શ્રમજીવી દગળુ સુખદેવ રણશીંગે (મૂળ રહે. ઇન્દ્રાનગર, નાગપુર, મહારાષ્ટ્ર) ની 7 વર્ષીય પુત્રી માયા બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. મારા પિતાજી મને કોઇ પણ વાંક ગુના વગર માર મારે છે અને ઘરમાં પુરી રાખે છે માસુમ સાથે કોઇ અઘટિત ઘટના નહીં ઘટે તે માટે આ…

Read More

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પોતાના ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. તેના દ્વારા અવે દર મહિને ગ્રાહકોની EMIમાં બચત થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI-State Bank of India) એ પોતાના ગ્રાહકો માટે મોટુ એલાન કર્યુ છે. બેન્કે લોનની પ્રમુખ દર એમસીએલઆર-માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR-Marginal Cost of Funds based Lending Rate) ને લઈને મોટો નિર્ણય કર્યો છે. બેન્કે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે વ્યાજમાં કપાતનો ફાયદો એક વર્ષ સુધી રાહ જોયા વગર ઉઠવો. એસબીઆઈએ MCLR રિસેટ ફ્રિક્વેન્સીને 1 વર્ષમાંથી ઘટાડીને છ મહિના કરી દીધી છે. દેવાદારોને ઘટતા વ્યાજ દરનો ફાયદો લેવા માટે એક વર્ષ સુધી રાહ જોવાની…

Read More

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી લક્ષી જાહેરાતો કરીને પ્રજા પર આર્થિક ભારણ વધારી રહ્યાં છે. તેઓએ એક મોટું દલિત કાર્ડ રમ્યું છે. અનુસૂચિત જનજાતિની હત્યાના કિસ્સામાં તેના પરિવારના કોઈ એક જ સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. નીતિશ કુમારે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકેદારી બેઠક મળી તેમાં આદેશ અપાયો છે.  સીએમ નીતીશે અધિકારીઓને કહ્યું કે આ માટે તત્કાળ નિયમો બનાવવામાં આવે, જેથી પીડિત પરિવારને લાભ મળી શકે.બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પૂર્વે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ નિર્ણય મત મળે તેવી ગણતરીથી લીધો છે. ખરેખર, બિહારનું રાજકારણ જ્ઞાતિના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. આંકડાઓની વાત કરીએ…

Read More

આજે 5 સપ્ટેમ્બર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ. આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આપણા જીવનમાં તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે. એક શ્રેષ્ટ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. ત્યારે શિક્ષકનું સન્માન કરો તેટલું ઓછું છે. ત્યારે, દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યસરકાર દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે શિક્ષક દિવસ પર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીએ 44 શિક્ષકોનું સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ સૌ કોઈને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી.અને જણાવ્યું કે હવે નવી શિક્ષણ…

Read More

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે..સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સુરતના ઉધના ઝોનના આકરણી ખાતાના અધિકારીઓ જાણે ગુજરાતમાં દારુબંધી હોય તેમ જાણતા જ નથી. તે રીતે દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શી દારૂની મસ્ત મજા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. સુરતઃ મહાનગર પાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલ ઉધના ઝોનના અધિકારીઓએ ઓફિસમાં જ માણી દારૂની પાર્ટી સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો વીડિયો આકારણી ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓનો વીડિયો હોવાનું અનુમાન વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ…

Read More

facebook પર અમદાવાદના પરિણીત યુવકે પોતે અપરિણીત હોવાનું જણાવીને વડોદરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે અમદાવાદ રહેવા ગઈ હતી અને સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે ગર્ભવતિ બની હતી.જોકે, ગર્ભવતિ બન્યા પછી યુવતીને જાણ થઈ હતી કે, તેનો પતિ પહેલેથી જ પરિણીત છે અને તેને બે સંતાનો પણ છે. આ બનાવ બાદ છૂટાછેડા માટે દબાણ કરતા પતિ તેમજ સાસરિયાંઓના ત્રાસથી પરિણીતા વડોદરા પાછી આવી ગઈ હતી. આ બનાવ અંગે હરણી પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફેસબુક પર થયો પ્રેમ, કરી લીધાં લગ્ન હરણી ગામની વણકર વાસમાં રહેતી મધુબેન…

Read More

ફેસબુકે પોતાના યુઝર્સને કહ્યું છે કે જો તે પોતાનું એકાઉન્ટ બંધ કરી દે છે તો તેમને તેના પૈસા મળશે. આ વાત સાંભળીને પણ અજીબ લાગતી હશે ને? પરંતુ આ વાત સાચી છે. facebook અને Instagram એકાઉન્ટ ડિએક્ટિવેટ કરનાર લોકોને ખુદ કંપની પૈસા આપશે. Facebook અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (US Presidential Election) એક શોધ કરી રહી છે. કંપની જાણવા ઈચ્છે છે કે શું સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે?  કંપનીએ આ શોધ માટે સ્વતંત્ર સંસ્થાનોની સાથે કરાર કર્યો છે. ફેસબુકના ઓધિકારી લિઝ બોરગિયોસે આ વાતની પુષ્ટિ કરતા એક ટ્વીટ પણ કર્યું છે. શું છે ફેસબુકની યોજના? સોશિયલ મીડિયા કંપની…

Read More