સુરતના પુણાગામ વિસ્તારમાં ડીએમજી પાર્કના ગોડાઉનમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકને ચપ્પુના ઘા મારી ભાગવા જતા આરોપીનો પીછો કરી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગળાના ભાગે યુવકને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સુરતમાં ફ્રી ફાયર ઓનલાઇન ગેમમાં લેવલ ક્રોસ કરવાની નજીવે બાબતે માસુમની હત્યા કરવામાં આવી. પોલીસે હત્યારા આરોપીને ઝડપી લીધો છે. સુરતના પાંડસરા વિસ્તારમાં મંગળવારે માસુમ પૂર્વ મકાન માલિકના ઘરે જઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. ફ્રી ફાયર નામની ગેમમાં તે લેવલ ક્રોસ કરવા માંગતો હતો. જો કે મકાનમાલિક રાજેશે ગેમ ન રમવા સમજાવી રહ્યો હતો. પરંતુ લેવલ ક્રોસ કરતા…
કવિ: Satya Day News
આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે, ગંદા કપડા પહેરનારા લોકોની પાસે ક્યારે લક્ષ્મી નથી આવતી. ચાણક્ય કહે છે કે, જે લોકો હંમેશા ગંદગીમાં રહે છે પોતાની આસપાસ સફાઈ નથી રાખતા તેના ઉપર લક્ષ્મીની કૃપિ નથી થતી અને ન તો તેને સમાજ પસંદ કરે છે. આવા લોકોને દરેક તરફથી નિરાદરનો સામનો કરવો પડે છે. આ શ્લોકમાં ચાણક્યએ એ પણ કહ્યું છે કે જે માણસ દાંતોની સફાઈ નથી રાખતો તેને ગરીબીનો સામનો કરવો પડે છે. આવા લોકોને લક્ષ્મી ત્યાગી દે છે. જ્યારે દરરોજ દાંતની સફાઈ કરનારા લોકો ઉપર લક્ષ્મીની કૃપા બની રહે છે. ચાણક્ય કહે છે કે, ભૂખથી વધારે ખાનારા લોકો ક્યારેય ધનવાન નથી…
તંદુરસ્ત જીવનશૈલી માટે સૌથી અગત્યની સલાહ એ છે કે વારંવાર પાણી પીવું. પાણી શરીર માટે ખૂબ મહત્વનું છે. પાણી શરીરમાંથી બધી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. અમેરિકાના પ્રખ્યાત ફિજિશિયન ડોક્ટર ઝેક બુશે કહ્યું છે કે, ‘પાણી એ એક ડીટરજન્ટ જેવું છે જે આપણા શરીરની સફાઇમાં કામ કરે છે. શરીરના દરેક કોષો યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઘણું પાણી જરૂરી છે. ચાલો આપણે જાણીએ કે ડિહાઇડ્રેશન એટલે પાણીની અછતને કારણે આપણા શરીરને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મગજને કરે છે અસર જ્યારે શરીરમાં પાણીની તંગી હોય છે, ત્યારે કોષ મગજમાં સંકેત મોકલે છે કે તમને તરસ લાગી…
સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદી પાણી ભરાવવાના મામલે પર્યાવરણવાદીઓએ ફરિયાદ કરતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુરત અને ભરૂચ કલેક્ટર, સિંચાઈ વિભાગના સચિવ, GPCB,જળ શક્તિ મંત્રાલય, વન મંત્રાલયને નોટિસ ફટકારી છે. ઓલપાડ અને ભરૂચમાં માનવસર્જિત પુર આવે છે જેને લઈ પર્યાવરણવાદીએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો.સુરત અને ભરૂચમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે પુરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થાય છે. આ બાબતને ધ્યાને લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે સુરત અને ભરૂચ જિલ્લામાં સેના અને કિમ નદી પર સીઆરઝેડ અને સીવીસી વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવ ઉભા કરાયા છે. તાપી…
આ ATM છેતરપિંડી તમારા ઘણા લોકો સાથે પણ થઈ હશે. જો તમે તમારા દેશમાં હોય, અને વિશ્વના અન્ય કોઈ ભાગમાંથી તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડમાંથી, કોઈએ પૈસા પાછા નીકાળ્યા હોય અથવા તો શોપિંગ કરી લીધી હોય. હકીકતમાં, ઘણી બેંકો તેમના કાર્ડધારકોને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ્સ પર આંતરરાષ્ટ્રીય વ્યવહારોની સુવિધા આપે છે, જે કેટલીકવાર ગ્રાહક દ્વારા પૂછવામાં આવતી નથી. સાયબર છેતરપિંડી કરનારાઓ આવા કાર્ડ્સની ક્લોનિંગ કરીને ATMમાંથી પૈસા ઉડાવી લે છે.રિઝર્વ બન્કે આવા એટીએમ કાર્ડની છેતરપિંડીને રોકવા માટે કેટલાક મહિના પહેલા માર્ગદર્શિકા જારી કરી હતી, જે 16 માર્ચથી અમલમાં મુકાવાની હતી, પરંતુ કોરોના સંકટને કારણે તેનો અમલ થઈ શક્યો…
આ ફોટામાં જોઈને તેને ઓળખવાની કોશિષ કરો, તમને શું નજર આવી રહ્યું છે.તમારી સહુલિયત માટે જણાવી દઈએ કે, સમુદ્રના પાણીની અંદર ઉગેલી ઘાસ મોટા પ્રમાણમાં તરી રહી છે. આ જીવ આ અંદાજમાં પહેલા ક્યારેય પણ નજરે જોવા મળ્યું નથી. આ એક સ્થિર ચિત્ર છે જે વીડિયોમાંથી લેવામાં આવી છે. તેનો વીડિયો સોશયલ મીડિયામાં સામે આવ્યો છે અને ધુમ મચાવી રહ્યો છે. જાણો શું છે વીડિયોની હકીકત યુઝર્સ તેને લાઈક કરીને જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. આ ફોટો ઓડિશામાં પદસ્થ ભારતીય વન સેવા અધિકારી સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર હેંડલ ઉપર કાલે જ પોસ્ટ કર્યો છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે…
બીટકોઈન કૌભાંડ મામલે આરોપી શૈલેષ ભટ્ટ સીઆઈડી ક્રાઈમના સકંજામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરી છે.શૈલેષ બે વર્ષથી ફરાર હતો. બીટ કોઈનમાં અપહરણની ફરિયાદની તપાસ બાદથી તે ફરાર હતો. સુરત અને અમદાવાદ સીઆઈડી ક્રાઈમે જોઈન્ટ ઓપરેશનથી શૈલેષને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. શૈલેષ ભટ્ટે અગાઉ સરથાણાના બિલ્ડરને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યુ હતું. બિલ્ડરે વ્યાજના પૈસા ચુકવ્યા હોવા છતાં પણ બીજા રૂપિયાની માગ કરતો હતો. ત્યારે આ બાબતને ધ્યાને રાખી તેણે રિબડાના એક શખ્સને હવાલો આપી પોતાના માણસો મોકલી બિલ્ડરને ધમકી આપી તેના ફ્લેટ પર કબ્જો જમાવી લીધો હતો. ત્યારે આ કેસમાં બિલ્ડરે ફરિયાદ પણ…
મોરિશિયસના સમુદ્રી તટ પર વધુ સાત ડોલ્ફિન માછલી મરેલી જોવા મળી છે. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટનાના આગલા દિવસે 17 ડોલ્ફિનના શબ મળ્યા હતા. હકીકતમાં જોઈએ તો, મોરિશિયસના કોરલ રીફથી ટકરાઈને એક જાપાની જહાજમાંથી તેલ વહી રહ્યુ છે. જેના કારણે સમુદ્રીય જીવો જંતુઓ મરી રહ્યા છે. 25 જૂલાઈના રોજ એમવી વાકાશિકો શિલા સાથે અથડાયુ હતું મોરિશિયસના કોરલ રીફમાં 25 જૂલાઈના રોજ જાપાની એમવી વાકાશિકો નામના માલવાહક જહાજ આવીને એક શિલા સાથે અથડાયુ હતું. જ્યાં તે લગભગ 20 દિવસ સુધી પડ્યુ રહ્યુ અને આખરે બે ભાગમાં ફાટી ગયું. આ જહાજમાંથી તેલ લિકેજ થતાં મોટી માત્રામાં તેલ વહી રહ્યુ…
એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીના ઘરની સામે સ્પોટ કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી આ કાર મુકેશ અંબાણીના કાર કાફલામાં સામેલ થશે. જો કે, હજુ સુધી કારની કિંમત વિશે કોઈ અધિકારીક જાણકારી નથી મળી રહી, પરંતુ જાણકારોનું માનવું છે કે, તેની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ હશે. આવી કારાની કિંમતો કસ્ટમાઈઝેશન વર્ક અને કસ્ટમરના ડિમાંડ ઉપર નિર્ભર કરે છે. જેવી રીતે સુરક્ષા પ્રણાલીઓ વધારવામાં આવે છે. તેવી રીતે કારોની કિંમતોમાં વધારો થાચય ચે. મુકેશ અંબાણીની આ નવી મર્સીડીઝ એસ-600 ગાર્ડ જોવામાં રેગ્યુલર મોડલ જેવી જ લાગે છે. સિલ્વર કલરની આ કાર ઘણી લકઝરી લાગે છે. આ…
જામનગર નજીક કાલાવડ રોડ પર ચાલુ બસમાં થયેલી યુવકની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરંતુ સમગ્ર ઘટનામાં મૃતક યુવકે બિલકુલ સામાન્ય લાગતી ઘટનામાં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક હિતેશ પંડ્યા તેમની ભત્રીજીઓ સાથે જામનગરથી બસ મારફતે કાલાવડ જઇ રહ્યા હતા. આ દરમ્યાન બસ કાલાવડ તરફ આગળ વધી રહી હતી ત્યારે એક શખ્સ ચાલુ બસમાં આંટાફેરા કરવા લાગ્યો. આ સમયે જ હિતેશને ફોન આવતા તેઓ વાતે વળગ્યા.જેથી આંટાફેરા કરનાર શખ્શને હિતેશે પોલીસને ફોન કર્યો હોવાની શંકા થઇ. જે તદ્દન પાયાવિહોણી હતી. આ શખ્સે હિતેશ સાથે ઝઘડો શરૂ કર્યો અને વાત ઝપાઝપી સુધી પહોંચી. પરંતુ જોતજોતામાં આરોપીએ હિતેશ…