કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઇ ફરસાણની દુકાન ઉપર જઈને ખાસ તો ફાફડા જલેબી અને તે બનાવવા વપરાતા કાચા માલનું ચેકિંગ કરીને નમૂના લીધા હતા. શહેરના માંજલપુર વારસીયા સયાજીગંજ કડક બજાર અને માર્કેટ ચાર રસ્તા પરની 28 ફરસાણ મીઠાઈની દુકાન તપાસ હાથ ધરી હતી. જોકે દુકાનદારે દુકાનમાં સ્વચ્છતા રાખી છે કે કેમ તેનું પણ ચેકિંગ કર્યું હતું જેમાં 6 દુકાનદારને સ્વચ્છતાની નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાફડા જલેબી તેમજ બીજી વસ્તુઓના 17 નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તૈયાર બનેલા ફાફડા બે અને જલેબીના ચાર નમૂના લીધા હતા.…

Read More

કોંગ્રેસના હરિયાણાના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ મામલે ટ્વિટ કરીને તેમણે જાણકારી આપી હતી.અશોક તંવર પાર્ટીમાં ટિકિટની વહેંચણીથી  નારાજ હતા.તેમણે કોંગ્રેસની નેતાગીરી પર હરિયાણામાં પાર્ટીની ટિકિટો વેચવામાં આવી હોવાના આરોપ પણ લગાવ્યા હતા. તંવરે કહ્યુ હતુ કે, પાર્ટી કાર્યકરો સાથે લાંબી વિચારણા બાદ મેં પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ છે.મારા રાજીનામાના કારણ અંગે કોંગ્રેસ પાર્ટી અને લોકો સારી રીતે જાણે છે. તંવરે આ પહેલા કહ્યુ હતુ કે, પાર્ટીમાં જુના લોકોને નજરઅંદાજ કરીને નવા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે.તંવરે એમ પણ કહ્યુ હતુ કે, સોહના વિધાનસભા ટિકિટ પાંચ કરોડ રુપિયામાં વેચવામાં આવી છે.…

Read More

ભાજપના સ્ટાર પ્રચારક નિભાસ સરકારએ ગુરુવારે બપોરે નાદીયા જિલ્લાના રાણાઘાટમાં આત્મહત્યા કરી હતી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી વખતે ભગવાન હનુમાન તરીકેની તેમની તસવીરો સામે આવી હતી. નિભાસ સરકાર રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ) ના કાર્યકર અને જાત્રા આર્ટિસ્ટ પણ હતા.ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન રાણાઘાટમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોવાનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત બન્યા હતા. બાગુલાના વિભાગીય અધ્યક્ષ તપસ ઘોષને નિભાસ સરકારના ભાઈ દ્વારા તેમના મૃત્યુની જાણ થઈ. તપસ ઘોષ કહે છે, ‘ગુરુવારે બપોરે નિભાસ ઘરે બાથરૂમમાં ગયો હતો.…

Read More

ભૂમિ પેડનેકર બુસાનમાં ‘ફેસ ઓફ એશિયા’ અવોર્ડ જીતનારી પ્રથમ ઇન્ડિયન એક્ટ્રેસ બની છે. તેને આ અવોર્ડ શુક્રવારે મોદી સાંજે મળ્યો હતો. ભૂમિ 24મા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે’ માટે ગઈ હતી. આ ફિલ્મ ત્યાંની કોમ્પિટિશન કેટેગરીમાં છે. ભૂમિએ કહ્યું કે, આ મારી પ્રથમ જીત છે. ભૂમિને આ અવોર્ડ કોરિયાની પ્રોમિનન્ટ ફેશન મેગેઝિને આપ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં આશરે 150 મેકર્સ હાજર રહ્યા હતા. અવોર્ડ એક્સેપ્ટ કરીને ભૂમિએ કહ્યું કે હું શોક થઈ ગઈ છું. આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત છે. મને તેની પર ગર્વ છે. આ જીત મારા દિલને અડી ગઈ છે. ભૂમિ તેની ટીમની સાથે…

Read More

પ્રત્યર્પણ કાયદાના પ્રસ્તાવ અંગે હોંગકોંગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ ફ્રોગ માસ્ક પહેરીને વેપારી અને સાર્વજનિક સંસ્થાઓ સહિત ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી હતી. જેના કારણે શનિવારે હોંગકોંગમાં રેલવે સેવા પૂરી રીતે બંધ કરી દેવાઈ હતી. સરકાર પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા અને નકાબ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચારણા કરી રહી છે. જેના વિરોધમાં હજારો લોકોએ નકાબ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 1લી ઓક્ટોબરે ચીને કોમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠ દરમિયાન ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પોલીસની ગોળીથી એક 18 વર્ષીય પ્રદર્શનકારીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદથી આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને…

Read More

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતની દરિયાઈ સીમામાંથી આતંકીઓ ઘૂષણખોરી કરીને આતંકી હુમલાને અંજામ આપશે તેવું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની બે બોટને સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડી છે. બોટ બિનવારસી હાલતમાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં આતંકી એલર્ટ વચ્ચે સિરક્રિક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બીએસએફ દ્વારા દરિયાકાંઠાના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે બીએસએફને બે બોટ મળી આવી હતી. બીએસએફ દ્વારા બોટની તપાસ કરવામાં આવતાં ત્યાં કોઈ વ્યક્તિ મળેલ ન હતો. આતંકી હુમલાના એલર્ટ વચ્ચે પાકિસ્તાનની બે બોટ બિનવારસી હાલતમાં મળી આવતાં…

Read More

ઘણી વાર, સંશોધન દરમિયાન, વૈજ્ઞાનિકો કંઈક એવું અનુભવે છે કે જેનાથી તેમને જ નહીં પરંતુ આખી દુનિયાને આશ્ચર્ય થયું છે. વૈજ્ઞાનિકોને પણ ભૂમધ્ય સમુદ્રમાં કંઈક એવું જ મળ્યું છે. તેઓએ અહીં ગ્રેટર એડ્રિયા નામનું એક છુપાયેલ ખંડ શોધી કાઢ્યું છે. આ સમય દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એટલાન્ટિસનું ખોવાયું શહેર નથી. ગયા મહિને ગોંડવાના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં બહાર આવ્યું છે કે આ ગ્રીનલેન્ડ કદના ખંડ (ગ્રેટર એડ્રિયા) આશરે 140 મિલિયન વર્ષો પહેલા ઉત્તર આફ્રિકાથી અલગ થઈ ગયો હતો અને ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી ગયો હતો. ઉત્ટ્રેક્ટ યુનિવર્સિટીના વૈશ્વિક ટેક્ટોનિક્સ અને પેલેઓજિયોગ્રાફીના પ્રોફેસર ડેવ વેન હિન્સબર્ગેને જણાવ્યું…

Read More

ભારે વરસાદના કારણે રાજ્યના રસ્તાઓની સ્થિતિ કથળી છે. ગુજરાતમાં 8 મહાનગરો અને રાજ્યના ધોરી માર્ગોની હાલત બિસ્માર છે. ખરાબ રોડ રસ્તા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન કર્યુ હતુ. અને કહ્યુ હતુ કે રાજ્ય સરકાર મરામતના નામે મોટો ભ્રષ્ટાચાર કરે છે. સરકાર 26 હજાર 352 કરોડની રકમ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાંથી વેટ સેસના નામે ઉઘરાવે છે. રસ્તાઓના કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડ લેવામાં આવે છે. તેમણે કોન્ટ્રાક્ટરો સામે તપાસની માંગ કરી હતી.  મુખ્યમંત્રીએ રસ્તાઓના રીપેરીંગ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરી છે. જો કે દિવાળી સુધી રસ્તાઓ રીપેર થાય કે ન થાય પણ કોન્ટ્રાક્ટરોને દિવાળી આવી જશે.

Read More

બોલિવૂડની કેટલીક પ્રેમ કહાનીઓને આજે પણ યાદગાર છે. તેમનો પ્રેમ બ્રેકઅપ એટલા ચર્ચામાં રહ્યા હતા કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. સ્ક્રીન સાથે શેર કરતા કરતા આ કપલ પ્રેમ કરી બેઠા અને એક સમયે તો એવું લાગ્યુ કે હવે એકબીજાની સાથે હંમેશા જોડાઈ જશે ત્યાંજ વિધિની વક્રતા અને સમયની થપાટ આ પ્રેમ કહાની કોઈને કોઈ કારણે અધુરી રહી. આજે આપણે આવી જ કેટલીક જોડીઓને યાદ કરીશું. સલમાન ખાન ઐશ્વર્યા રાય આ યાદીમાં મોખરે છે સલમાન અને ઐશ્વર્યા 90ના દશકમાં આ જોડીનો પ્રેમ ખુબજ ચર્ચામાં રહ્યો હતો ત્યારબાદ એટલા વિવાદો થયા હાલ ઐશ્વર્યા બચ્ચન પરિવારમાં અભિષેક સાથે લગ્ન કરીને…

Read More

રોડ, વાહનવ્યવહાર અને હાઈ-વે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમ ૧૦ ગણી કરી દેતો સુધારો અમલી બનાવી દીધો. એ સાથે જ આખા દેશના વાહનચાલકો ખળભળી ઊઠયા. સંખ્યાબંધ રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક નિયમભંગના દંડની રકમમાં ૧૦ ગણો વધારો કરવાની ના પાડી દીધી. અચાનક દંડની રકમ ૧૦ ગણી કરી દેનાર વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે નાણાભંડોળ ઊભું કરવા નાગરિકોને આ રીતે દંડાય? ત્યારે એમણે ખૂબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું, દંડ ઉઘરાવવો એ અમારું ધ્યેય નથી. લોકોને શિસ્તમાં લાવવાનું અમારું ધ્યેય છે. હું તો કહું છું કે ટ્રાફિકના નિયમોનું ચોકસાઈથી પાલન કરો. એક પૈસાનોય…

Read More