કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મેક્સિકોના યુક્ટાનના મેરિદા શહેરમાં એક ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કેસેરા પિત્ઝા’ નામના પોપ્યુલર પિત્ઝા મેકરે અજીબ નામ ધરાવતા લોકો માટે ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ રાખ્યો હતો. આ કોન્ટેસ્ટમાં સૌથી અજીબ પ્રકારના નામના વ્યક્તિને ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોન્ટેસ્ટમાં વેસિંગેટરોઝ, નીવિયા અને બાહજિબાદી નામના વ્યક્તિ ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેવામાં ‘સેરો સેરો ટ્રેસ’ નામના વ્યક્તિએ પોતાનું નામ જણાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સ્પેનિસ ભાષામાં તેનો અર્થ ‘ઝીરો ઝીરો થ્રી’ થાય છે. ‘003’ નામનો વ્યક્તિએ તમામ સ્પર્ધકોને પાછળ ધકેલી વિજેતા બન્યો છે. બદલામાં તેને 2 પિત્ઝા ફ્રીમાં મળ્યા. મેક્સિકન પેરેન્ટ્સ તેમના બાળકોના આ પ્રકારે જ અનોખા નામ…

Read More

સમગ્ર દેશમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ફાસ્ટેગ વ્યવસ્થા લાગૂ કરવામા આવી છે. ફેબ્રુઆરી મહિનામાં આ નવી વ્યવસ્થા દ્વારા 1841 કરોડ રૂપિયાની આવક થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જાહેર કરવામા આવેલ આંકડા મુજબ, સરકારે ફેબ્રુઆરી મહીનામાં ફાસ્ટેગથી ટોલ પ્લાઝાથી દરરોજ 63 કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે. નેશનલ હાઈવે સ્થિત ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છો. જો કે, અત્યારે હાઈવે પર ચોથા ભાગના ટોલ બૂથ પર રોકડ અને ફાસ્ટેગ બંનેથી ટોલ વસૂલવામા આવે છે. ફેબ્રુઆરીમાં નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી લગભગ 11 કરોડ 13 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે. જાન્યુઆરીમાં નેશનલ હાઈવે પર…

Read More

ચૈત્ર નવરાત્રિ ચૈત્ર સુદ પક્ષ એકમ 25 માર્ચ બુધવારથી શરૂ થશે અને 2 એપ્રિલે સમાપન થશે. નવરાત્રિમાં ચાર સર્વાર્થસિદ્ધિ, એક અમૃતસિદ્ધિ અને એક રવિયોગ પણ આવશે. આ નવરાત્રિ વિશેષ ગ્રહ યોગોને લીધે મનોકામનાઓ પૂરી થશે. ચૈત્ર સુદ એકમનો દિવસ વિક્રમ સંવત હિન્દુ પંચાંગનો પહેલો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસથી કાળગણના શરૂ કરવામાં આવી હતી. એવી માન્યતા છે કે આ દિવસે બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. આ દિવસે સૂર્યની પહેલી કિરણ પૃથ્વી પર ફેલાઈ હતી. 9 ગ્રહ, 27 નક્ષત્ર અને 12 રાશિઓનો ઉદય પણ આ દિવસે થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. જ્યોતિર્વિજ્ઞાન પ્રમાણે એકમ…

Read More

આ કાર્યક્રમમાં ખોડલધામ ના ટ્રસ્ટી નરેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા.જ્યાં પાટીદાર સમાજ ના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.મહારક્તદાન કેમ્પ દરમ્યાન પાટીદાર સમાજના યુવાઓ અને પુરુષોએ માનવતાનો ધર્મ નિભાવી રક્તદાન કર્યું હતું.જ્યાં 190 યુનિટ રકતદાન થી ખોડલધામ ના ટ્રસ્ટી નરેશ પટેલ ની રક્તતુલા કરવામાં આવી હતી.સમાજમાં રક્તની અછતના કારણે કેટલાક લોકો મોતને ભેટે છે ,ત્યારે આવા લોકો માટે ખાસ મહારક્તદાન કેમ્પ નું આયોજન  સુરત ખોડલધામ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.સાથે જ સ્નેહમિલન સમારોહ દરમ્યાન નરેશ પટેલ પર સમાજની દીકરીઓ તેમજ મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી અને પુષ્પવર્ષા વડે સન્માન કર્યું હતું.કાર્યક્રમ માં પાટીદાર સમાજની દીકરીઓ દ્વારા “માં  ખોડલ “ની…

Read More

ફિલિપીન્સનાં બીચ પર ટ્રકનાં આકારાનાં શરીર વાળું એક વિશાળકાય જીવ મળી આવ્યું હતું. આ જીવને જોઈને લોકો ડરી ગયા હતા. આ જીવને જોઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ટ્રકનાં આકારનું આ વિશાળકાય જીવનાં શરીર પર મોટા મોટા વાળ છે. આ જીવ લોકો માટે રહસ્યનું વિષય બન્યું છે, અને લોકો હેરાનમાં પડી ગયા છે. સમુદ્રનાં કિનારે મળી આવેલા જીવને લોકોને સમુદ્રી શેતાનનું નામ આપ્યું છે. આ જીવને જોયા પછી લોકોનું કહેવું છે કે આ કોઈ પ્રાકૃતિક આપદાનો સંકેત છે. આ જીવનાં મળી આવ્યા પછી ફિશરી ડિપાર્ટમેન્ટ જીવની તપાસ શરૂ કરી દીધું છે, આ જીવની ઓળખ મેળવવમાં માટે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં…

Read More

દુનિયા રહસ્યમયી જગ્યાઓથી ભરપુર છે. આવી રહસ્યમયી જગ્યાઓ વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આવી જ એક જગ્યા છે નામીબનું રણ. દક્ષિણ પશ્ચિમ આફ્રીકાના અટલાંટિક નજીક આવેલું છે આ સ્થળ અહીં રણ અંદાજે 5 કરોડ 50 લાખ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે, આ રણમાં રાત્રે પરીઓ નાચતી દેખાય છે. સવારે રેતીમાં તેના પગના નિશાન પણ જોવા મળે છે. આ નિશાન અંગે કેટલાક જાણકાર માને છે કે, તે ભગવનના પગના નિશાન છે તો અહીં રહેતા હિમ્બા સમુદાયના લોકોનું માનવું છે કે, તેને આત્માઓએ બનાવ્યા હોય છે અને તે તેમના દેવતા મુકુરુના પગના નિશાન છે. ઉલ્લેખનીય છે…

Read More

શું તમે ક્યારે પણ જાણવાની કોશિશ કરી છે કે, જ્યોતિર્લિંગ અને શિવલિંગમાં શું ફરક છે? ઘણા લોકો એવું માને છે કે જ્યોતિર્લિંગ અને શિવલિંગ એક સમાન જ છે. શિવપુરાણની એક કથાની અનુસાર સૃષ્ટિના કર્તા બ્રહ્મ અને જગત પાલક વિષ્ણુ ના વચમાં વિવાદ થયો હતો કે એ બંને માંથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે એ બંને જણા નો બ્રહ્મ સમાપ્ત કરવા માટે શિવ એક મહાન સ્તંભ ના રૂપમાં પ્રકટ થયા અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા ને કહ્યું કે જો તમારા બે માથી જે પણ આ સ્તંભ નો છેડો સોધી કાઢસે તે શ્રેષ્ઠ ગણાશે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વિપ્રીત દિશામાં ગયા પણ બંને જણા…

Read More

મેડિકલ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોવા છતાં આજે પણ કેન્સરનું નામ પડે તો વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે. કેન્સર સામે ભલે ઘણી સારવાર અને પદ્ધતિઓ વિકસી હોય પરંતુ કેન્સરને કારણે થતાં મૃત્યુની સંખ્યા પણ સમય સાથે વધતી જઈ રહી છે. કેન્સર ઘણા પ્રકારના થાય છે. તેમાંનું એક કેન્સર અન્નનળીનું કેન્સર છે, જેના કારણે દર વર્ષે 42 હજારો લોકો મૃત્યુ પામે છે અને દર વર્ષે કેન્સરના 47 હજાર નવા કેસો બહાર આવે છે. તેમાંથી 50% લોકો અન્નનળીના કેન્સરને ઓળખી નથી શકતા. આ કેન્સરને લઇને UKમાં 9,000 કેસો સામે આવ્યા છે. આ કેન્સરની સમયસર જાણ ન થઈ શકવાને કારણે તે શરીરમાં એટલું ફેલાઈ…

Read More

મોરબીમાં બેંક લૂંટનો બનાવ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક મોટી લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વાવડી રોડ પરથી ધોળે દિવસે સીરામીક ઉદ્યોગપતિની આંખમાં મરચું નાખી બે શખ્શો 18 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.આ લૂંટારુઓને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી છે. આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આલાપ પાર્ક રોડ ઉપર રહેતા પ્લેટીના વિટ્રીફાઇડ વાળા હિતેશભાઈ લાલજીભાઈ સરડવા આજે સવારે તેમના જુના ઘર વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી પાસે આવેલી તેમની ઓફીસમાં અરસામાં પોતાની ઈનોવા કાર લઈને આવી રહ્યા હતા અને કારમાંથી ઉતરતા જ ડબલ સવારી બાઈકમાં આવેલ બે શખ્શોએ વેપારીની આંખમાં મરચું નાખી તેની…

Read More

ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકાએલાની ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 23 વર્ષીય મિકાએલાએ થોડાં દિવસ પહેલાં જ પોર્ન સ્ટાર બનવાની જાહેરાત કરી હતી. મિકાએલા ફિયાન્સ ચક પેન્કો સાથે રહે છે. ચક અવાર-નવાર સોશિયલ મીડિયામાં બંનેની તસવીરો પોસ્ટ કરતો હોય છે. ચકે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે આ ઘટના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં બની છે અને કોઈને પણ ઈજા થઈ નથી. સ્પીલબર્ગ તથા તેની પત્ની કેટે મિકાએલાને દત્તક લીધી હતી. પેરેન્ટ્સને આ વાત કેવી રીતે કહી? જેના જવાબમાં મિકાએલાએ કહ્યું હતું, મેં ફેસટાઈમથી આ વાત તેમને કહી હતી. મારી સુરક્ષા હંમેશાં તેમના માટે પ્રાથમિકતા રહી છે. જોકે, મારી આ કરિયરથી…

Read More