કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

હિમાચલ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 8 હજાર ફૂટની ઉંચાઇ પર 65 ફૂટ ઉંચી શિવ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા ઉત્તરાખંડના ઘણા ગામોમાંથી પણ જોઇ શકાશે. મા ભંગાયણી મંદિર સેવા સમિતિ આ પ્રતિમા હરિપુરધર અને મંદિર વચ્ચે ટિબા નામના સ્થળે બનાવવામાં આવી રહી છે. આ પ્રતિમાનું નિર્માણ તામિલનાડુના કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે આ પ્રતિમાની કિંમત 20 થી 25 લાખ રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે હરિપુરધર શહેર એક ઉંચી ખીણ પર સ્થિત છે, જ્યાંથી એક ઉંડી ખીણ દેખાય છે. શહેર સમુદ્ર સપાટીથી 2500 મીટરની ઉંચાઇ પર છે. પહેલાં તે ‘ડુંગભંગાયાની’ તરીકે ઓળખાતું હતું. તે સિરમૌરની ગ્રીષ્મકાલીનની…

Read More

દેશમાં ઘણીવાર હિંદુ-મુસ્લિમ વચ્ચે સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યાં બિહારના નાલંદા જિલ્લાના એક ગામમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની એકતા એક મિસાલ રૂપ છે, ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી, છતાં અહીં એક મસ્જિદમાં નિયમાનુસાર પાંચ નમાજ અદા કરવામાં આવે છે. અઝાન પણ થાય છે અને આ બધું હિંદુ પરિવારો કરો છે, નાલંદા જિલ્લાના બેન તાલુકાના માડી ગામમાં માત્ર હિંદુ સમાજના લોકો રહે છે, પરંતુ અહીં એક મસ્જિદ છે, અહીં મુસલમાનો ન હોવાથી હિંદુ સમાજના લોકો મસ્જિદની દેખ-રેખ રાખે છે અને નમાજ અદા કરે છે. મસ્જિનું રંગ-રોગાન અને દેખભાળ પણા હિંદુઓ જ કરે છે. ગામના લોકોનું કહેવું છે કે, વર્ષો પહેલાં અહીં…

Read More

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લા ખાતે આવેલ ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ બાલાજી મંદિરમાં હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો કિલોમીટર દૂરથી આવેલા બાલાજીના ભક્તો પ્રભુની માત્ર એક ઝલક મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઇનમાં ઉભા રહે છે. આ ભીડ છેલ્લા કેટલાક દિવસોથી યથાવત છે. મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે 73,714 શ્રદ્ધાલુઓએ તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો તિરૂમાલા પર્વત પર સ્થિત ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ સોમવારે લગભગ 29,039 શ્રદ્ધાલુઓએ મુંડન કરાવ્યું હતું. આપને જણાવી દઈએ કે તિરુપતિ બાલાજી મંદિર ભારતના…

Read More

કેરળના ઇડુક્કી જિલ્લામાં એક વર્ષની બાળકી ચાલતા વાહનમાંથી નીચે પડી ગઈ હતી. જ્યારે આ ઘટના જિલ્લાના મુન્નાર વિસ્તારની છે. જો કે બાદમાં તેને બચાવી લેવામાં આવી હતી. અને તેના માતાપિતાને સોંપવામાં આવી હતી. ઈશ્વરનો આ એક ચમત્કાર છે કે બાળકી સદનસીબે બચી ગઈ હતી. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લેવાની જરૂર છે માતા પિતાને ઈશ્વરનો આ એક ચમત્કાર, બાળકી સદનસીબે બચી ગઈ હતી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બતાવ્યું છે કે કેવી રીતે બાળકી ચાલતા વાહનથી નીચે પડે છે અને તેના પગ પરથી તે આગળ વધે છે. તે જ સમયે, તેણી જે કારમાંથી તે નીચે પડે…

Read More

અમદાવાદની એક ફાર્મા કંપનીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી કંપનીના માલિકો સાથે ખુન્નસ કાઢનાર આરોપીની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે. આરોપી પવનસિંહ શહેરની એક ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. જે કંપનીમાં તેને માર્કેટિંગ કરતો હતો એ સમયે એ કંપનીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ આરોપી પવનસિંહ પાસે રહેતો હતો. પરંતુ ફરજમાં તેની કામગીરી યોગ્ય નહોતી અને ગેર વર્તણુકના કારણે તેને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જેથી આરોપીએ કપનીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી દીધો હતો. નોકરી માંથી કાઢી મુક્યો હતો જે અંગેની જાણ કંપનીના માલિકને થતાં તેમના દ્વારા સાયબર સેલ ખાતે ફરિયાદ આપતા ફેસબુક એકાઉન્ટ ક્યાંથી ઓપરેટ થઇ રહ્યું છે તે…

Read More

સુરતના લિંબાયત વિસ્તારમાં એક વિદ્યાર્થીની કરપીણ હત્યા થઈ છે.અને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગોડાદરામાં રહેતા ધોરણ 12માં અભ્યાસ કરતા સાહિત નામના યુવકની હત્યા થઈ છે. ત્રણ શખ્સોએ હત્યા કરી હોવાનું અનુમાન છે. લિંબાયત વિસ્તારમાં સાત દિવસમાં હત્યાના ત્રણ બનાવોથી ચકચાર મચી છે. ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય સાહિલ જોષી સાથે કેટલાક શખ્સોએ માથાકુટ કર્યા બાદ હત્યા ઈંટ મારીને હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર ઘટનામાં બપ્પી નામના ઇસમની સંડોવણી હોવાની માહિતી છે.પરિવારજનો જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરિવારજનોમાં આક્રોશ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની…

Read More

દુનિયાના સૌથી નાના ઘોડાનો ફોટો સામે આવ્યો છે. આ ઘોડો દેખાવમાં માટે નિશ્ચિતરૂપે નાનો છે પણ તેના ચાહકોની બહું મોટી લિસ્ટ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘોડાની લોકપ્રિયતા એટલી વધારે છે કે લોકો તેને દૂર-દૂરથી જોવા માટે આવે છે. બાળકો તેને જોઈને તાળીઓ પાડવા લાગે છે અને ખુશ થાય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, બબલ અથવા બોમ્બેલ નામનો આ ઘોડો પોલેન્ડના મિનીએચર અપાલોસાનો છે. તેની ઉંચાઈ માત્ર 56.7 સે.મી. (એક ફિટ 10 ઇંચ) છે.સમાચાર કહે છે કે બબ્બલ ઘણા મોટા ઘોડાઓ સાથે કસકડાના ફાર્મ હાઉસમાં રહે છે. ઘોડાના માલિક, પેટ્રિક અને કટારઝેનાએ તેને 2014 માં…

Read More

કોઈપણ ક્ષેત્ર આજે વિજ્ઞાનની પકડથી દૂર નથી. વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરેલી છે.પરંતુ આ ધરતી પર અનેક એવી રહસ્મય વસ્તુઓ આવેલી છે કે તેના વિશે વિજ્ઞાન અને દિગ્ગજ વૈજ્ઞાનિકો સફળ નથી રહ્યા. ત્યારે જ આવીજ એક એવી જગ્યા દક્ષિણ અમેરીકાનાં દેશ વેનેઝુએલામાં છે.જ્યાં આકાશ વીજળી હંમેશાં કડકતી રહે છે. ખરેખર આ તળાવ પર હર વખતે આકાશી વિજળી કડકતી રહે છે. પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે આ તળાવની ઉપરનું આકાશ એક કે બે વાર નહીં પરંતુ એક કલાકમાં હજારો વખત ચમકે છે. આ રહસ્યને બીકન ઓફ મેરાકાઇબો કહેવામાં આવે છે. જો કે તેનાં…

Read More

દેશના બે ઉત્તરી રાજ્ય જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આજે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ અનુસાર ભૂકંપની તિવ્રતા 5.0ની નોંધવામાં આવી છે.

Read More

હવામાન વિભાગ તરફથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે પ્રમાણે તા. 9મી સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સિવાય પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ ખાસ સૂચના આપી છે. ખાસ કરીને હવામાન વિભાગે અમદાવાદીઓ માટે થોડા અંશે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસોમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 3 દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગની…

Read More