કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

હિન્દુ ધર્મમાં મંદિરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે મંદિર જવાથી વ્યક્તિનું માનસિક તણાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. જે વ્યક્તિ રોજ મંદિર જઇને ભગવાનની પૂજા કરે છે તેની દરેક સમસ્યાઓનો અંત આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે મંદિર જતા પહેલા કેટલાક નિયમોનું પાલન અને કેટલીક વાતોનું રાખવું જોઇએ. આવો જોઇએ તે નિયમ અને વાતો જેનું મંદિર જતા પહેલા ધ્યાન રાખવું જોઇએ. મંદિર જતા પહેલાના નિયમો હિન્દુ શાસ્ત્રો અનુસાર વ્યક્તિને મંદિર જતા પહેલા આ નિયમો અને વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે કોઇ વ્યક્તિ મંદિર જાય છે તો તેને પૂરી શ્રદ્ધા અને સાચા મનની સાથે…

Read More

અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમ ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. અને તેમાં પણ યુવતીઓની છેડતી અને ત્યારબાદ મારામારી અને હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ચાંદલોડિયામાંથી સામે આવ્યો છે. જેમાં પુત્રીની છેડતી કરતાં યુવકને ઠપકો આપતાં યુવકે પોતાના મિત્રો સાથે મળી પિતા પર ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પિતાએ યુવક વિરુદ્ધ અગાઉ અમદાવાદ પોલીસને અરજી કરી હતી. પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. યુવકોના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલ પિતાને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તેમનું નામ બદનસિંઘ પાલ છે. અને તેઓ સાબરમતી વિસ્તારમાં રહે છે. શુક્રવારની રાત્રે તેમનાં પર આરોપીઓએ ફાયરિંગ કરીને…

Read More

હાલનો સમય ટેક્નોલોજીનો છે જે ઝડપી ગતિએ માનવીય જીવનમાં વધી રહી છે. ટેક્નોલોજીમાં દિવસે દિવસે નવા આવિષ્કાર જોવા મળી રહ્યા છે. જ્યારે હવે એવી શોધ વિશે સમાચાર મળ્યા છે જે તમને હેરાન કરી દેશે. દુનિયાના સૌથી મોટા એક ઇલેક્ટ્રોનિક શોમાં એક એવી સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નહી પડે. મીડિયા રિપોર્ટ મુજબ બર્લિનમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિસ્કલ એસોસોએશન(IFA 2019)માં મેટ્રિક્સ નામની કંપનીએ તેની પાવર વોચ-2(PowerWatch-2) લોન્ચ કરી. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નથી. જી હાં, કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ તમારા શરીરની ગર્મીથી ચાર્જ થઈ જશે. આ સ્માર્ટવોચમાં 1.2 ઇંચની બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લે…

Read More

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા અને હોલિવૂડમાં પણ પોતાના કામણ પાથરનાર પ્રિયંકા ચોપરાએ વોગ મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. પ્રિયંકા ચોપરા 12 વર્ષ બાદ વોગ ઈન્ડિયાના કવર પેજ ઉપર ચમકશે. આ પહેલાં વર્ષ 2007માં પ્રિયંકા ચોપરા વૉગ ઇન્ડિયાનાં પહેલાં મેગેઝિનનાં કવર પેજ પર ચમકી હતી. વોગ મેગેઝિનના કવર પેજ માટે પ્રિયંકાએ સબ્યસાચીનાં ડિઝાઇનર આઉટફિટ પહેર્યા છે. જેમાં પ્રિયંકાનો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ જોવા મળ્યો હતો. વૉગને આપેલાં ઇન્ટરવ્યૂંમાં પ્રિયંકા કહે છે કે, ‘હું આજે જે પણ કંઇ છું કે હું અમેરિકામાં જે કંઇ કરી રહી છું તે મે ભારતમાં શીખ્યું છે. જેની ઝલક આપને જોવા મળી રહી છે. મેં મારો…

Read More

હસ્ત ભાષા ચોરસ હાથ  નિયમિતતા, વ્યવસ્થા, દુનિયારીના વ્યવહારમાં પારંગત, ધનપ્રાપ્તિમાં પ્રવીણ, દૃઢ નિૃયવાળો, મજબૂત મનોબળનું ચિહન આવા હાથવાળો મનુષ્ય દુનિયાદારીના વ્યવહારમાં પારંગત અને અર્થોપાર્જનમાં અત્યંત પ્રવીણ હોય છે. ધનપ્રાપ્તિ માટે તે ગમે તેવાં કષ્ટ વેઠવાં તૈયાર થાય છે. ધનપ્રાપ્તિ માટે તે પદ્ધતિપૂર્વક, એકાગ્ર ચિત્ત ને ખંતથી કામ કરે છે. સાબિતી વિના તે કોઈપણ વાત માનતો નથી. તે દૃઢ નિૃયવાળો અને જડસુ હોય છે. તે વેપારી તરીકે, વકીલ, બેરિસ્ટર તરીકે, દાક્તર કે વૈદ્ય તરીકે રાજ્યના અમલદાર તરીકે ઇતિહાસવેત્તા તરીકે વૈજ્ઞાનિક તરીકે કે ગણિતશાસ્ત્રી તરીકે પ્રવીણ નીવડે છે. સારી કે નરસી તમામ વસ્તુમાં તે નિયમ પ્રમાણે જ કામ કરે છે. તે પોતાના…

Read More

હાલ ગુજરાત અને ભારત સરકાર સૌને નર્મદા ડેમ જોવાનો આગ્રહ કરે છે, આડકતરી રીતે હવે બધાને પાણી મળી જશે એવી હવા ઉભી કરે છે ત્યારે, અત્યાર સુધી થયેલા કામની વાસ્તવિક સ્થિતિ જોવી જરૂરી છે નર્મદા ડેમની સપાટી વધવા છતાં ખેડૂતો માટે હજુ નર્મદાના પાણી મૃગજળ સમાન જ છે એવું ખેડૂત એકતા મંચ ના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું છે. સરદાર સરોવર ડેમનો મૂળ સિંચાઈ કમાન્ડ વિસ્તાર 18,45,000 હેકટર હતો. હાલ સરકાર ક્યારેક 18,45,000 તો ક્યારેક 17,92,000 હેક્ટરના આંકડા આપે છે. છેલ્લે ગઈકાલે અપડેટ થયેલી સરદાર સરોવરની વેબસાઈટ પ્રમાણે મખ્ય નહેર 458 કિલોમીટરની બનાવવાની હતી તે કામ પૂરું થયું છે. બ્રાન્ચ કેનાલો…

Read More

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. પ્રાણગઢ-ખોડુ રૂટની બસ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એસટી બસ બંધ કરી દેવાતી અભ્યાસ માટે અપડાઉન કરતા ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને અન્ય વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ચક્કાજામને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

Read More

ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે તળાવમાં ઉતરેલાં તમામ 6 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલાં નંદુરબાર જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન છ લોકો ડૂબી ગયા હતા. તમામનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે ગામના તળાવમાં પાંચ દિવસીય ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વડછીલ ગામે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં…

Read More

ફિલ્મ ડિરેક્ટર તથા એક્ટ્રેસ પૂજા ભટ્ટે પિતા મહેશ ભટ્ટના નિધનની વાતનું ખંડન કર્યું છે. તેણે પુરાવા તરીકે મહેશ ભટ્ટની બે તસવીરો પણ શૅર કરી છે, જેમાં તેઓ ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં મહેશ ભટ્ટના નિધનની અફવા ઊડી હતી. ખતરનાક રીતે જીવન જીવી રહ્યાં છેઃ પૂજા પૂજા ભટ્ટે ઈન્સ્ટાગ્રામમાં કહ્યું હતું, ‘અફવાઓ ફેલાવનારા તથા મારા પિતા મહેશ ભટ્ટનું હાર્ટ એટેકથી નિધન થયાની વાત સાંભળીને મુશ્કેલી અનુભવતા લોકો માટે પુરાવો છે કે તેઓ હંમેશાની જેમ ખતરનાક ખુશ-મિજાજ જીવન જીવી રહ્યાં છે અને તે પણ રેડ શૂઝમાં..’ કેવી રીતે અફવા ઉડી? શુક્રવારે (6 સપ્ટેમ્બર) સિન્ટાના (CINTAA) ટ્વિટર હેન્ડલર…

Read More

અમદાવાદઃ નિલકંઠ વર્ણી પર મોરારિબાપુના નિવેદન સામે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરારિબાપુએ “લાડુડીવાળા નીલકંઠ” બાબતે જે ટિપ્પણી કરી તે બદલ મિચ્છામી દુક્કડમ તો કર્યું પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ તમામ પંથે આનો અસ્વીકાર કરી દીધો છે. એટલું જ નહીં, તમામ સ્વામિનારાયણ પંથે એકસૂરે મોરારિબાપુ આ પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણની માફી માગે તેવી માગણી ઉઠી છે. જો કે, હવે જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે પણ આ મામલે ઝંપલાવ્યું છે. તેમણે પોતાના ઓફિશિયલ ફેસબૂક એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે અને મોરારિબાપુનો બચાવ કર્યો છે. આટલેથી જ ન અટકતા કાજલ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાનું મોઢું ન જોવાની પ્રથા સામે…

Read More