Author: Yunus Malek

ભરૂચ શહેરમાં આવેલી એપીએમસી માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકડાઉનનો અમલ નો ભંગ થતો હોવાની ફરિયાદના કારણે જિલ્લા કલેકટરના આદેશ પ્રમાણે ગત 7 તારીખે તાત્કાલિક અસર થી એપીએમસી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ બાદ વેપારીઓ એમનો પૂરેપૂરો શાકભાજી અને ફળનો જથ્થો સ્ટોરેજમાંથી બહાર કાઢી ન શકતા મોટી માત્ર માં ગોડાઉનમાં અંદર પડી રહેલો શાકભાજી અને ફળોમાં નુકશાન જવાની ભીતિ સેવી રહ્યા હતા. વ્યાપારીઓ આપવીતી જાણ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમાણ સિંહ રાણા ને થતા, પરિમલ સિંહ રાણા ની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ નું ડેલીગેશન વ્યાપારીઓની રજુઆત લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર એમ ડી મોડિયાને  મળી વેપારીઓને ગોડાઉન માં પડેલો ફળ…

Read More

વડોદરા નજીક આવેલા પાદરાના આંતિ ગામ માં જઇ ચડેલી ટોળકી એ ગામ માં શાકભાજી અને કરયાણા ની દુકાન ધરાવતા સોકતભાઈ ને લોકડાઉન દરમિયાન ગામમાં શાકભાજી અને અનાજ કરીયાણાની દુકાન કેમ ચલાવે છે અને પાન મસાલા નું કાળા બજાર કરી કેમ વેચાણ કરો છો તેમ કહી પોતે વડોદરા સત્યની શોધ પ્રેસમાંથી આવીએ છીએ અને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવાનું જણાવ્યું છે તેમ કહીને વેપારીને ધમકાવી રૂ. 20 હજારની માગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહી એક ઇસમે વેપારીના ગલ્લામાંથી 3 હજાર લૂંટી લીધા હતા અને વેપારીનો ફોટો પણ પાડ્યો હતો. અન્ય એક વેપારીને…

Read More

હાલ દેશ માં કોરોના વાયરસ ને લઈ ને હાહાકાર મચેલો છે અને પુરા દેશ માં 21 દિવસ નું લોકડાઉન આપવા માં આવેલું છે પરંતુ બુટલેગરો નો દારૂ વેચવા માં મસ્ત જ હોય છે ત્યારે આજે અમદાવાદ ના વટવા માં રહેતો એક બુટલેગર દેશી દારૂ નો ધંધો કરે છે અને હાલ તેની ડિમાન્ડ ડબલ થઈ ગઈ હતી અને આ બુટલેગર સાથે એક મહિલા બુટલેગર ના અડ્ડા પર બેસી ને દેશી દારૂ નો ધંધો કરતો હતો તે બુટલેગર યુવક નો આજે સવારે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખાસ કરીને રોજ દારૂ પીવા આવતા બંધાણીઓ ટેંશન માં આવી ગયા છે બુટલેગર ના કોરોના પોઝીટીવ…

Read More

વલસાડ શહેર માં લોકડાઉન નો સખત અમલ કરાવવાની કામગીરી યથાવત રહી છે અને લોકડાઉન તોડતા નાગરીકો ને દંડાત્મક કામગીરી ચાલુ રહી છે કોરોના ને શહેર થી દુર રાખવામાં પોલીસ , પ્રશાસન અને આરોગ્ય વિભાગ ની સંયુક્ત કામગીરી ખુબજ રંગ લાવી રહી છે કારણ કે વલસાડ બોર્ડર ઉપર જ મહારાષ્ટ્ર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ સુરત માં પણ કોરોના એ કેર વર્તાવ્યો છે ત્યારે બન્ને વચ્ચે આવેલા વલસાડ માં તંત્ર ની આગોતરી તૈયારી કામ કરી ગઈ છે અને બોર્ડર સીલ કરી દેવતા કોરોના કાબુ હેઠળ રહ્યો છે. બોર્ડર અને શહેર માં ડ્રોન કેમેરા સાથે પોલીસ વાન રાત…

Read More

કોરોના માં લોકો ના બાલ અને દાઢી વધતા લોકો ત્રાસી ગયા છે આ બધા વચ્ચે પાણીગેટ નજીક એક સલૂન ખુલતા આવા લોકો ત્યાં પહોંચી ગયા હતા પણ પોલીસ આવી જતા આ લોકોને પોલીસ સ્ટેશન જવું પડયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આજ રોજ વડોદરા શહેરમાં આવેલા પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીગેટ પોલીસ ની પેટ્રોલિંગ ટીમ દ્વારા ગાજરાવાડી અમર પાન હાઉસ પાસે આવેલ શાલીમાર હેર આર્ટ નામની દુકાન હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહેલ હોય તેમ છતાં ખુલી હોય જેમાં દુકાન માલિક તેમજ બીજા ઈસમો મળી કુલ્લે 12 ઈસમો બેસેલા હોય તેઓને પકડી કાયદેશરની કર્યવાહી હાથ ધરી હતી. https://youtu.be/U0T43sI3Sfs

Read More

વલસાડ શહેર માં લોકડાઉન નો સખત અમલ કરાવવાની કામગીરી યથાવત રહી છે અને લોકડાઉન તોડતા નાગરીકો ને દંડાત્મક કામગીરી ચાલુ રહી છે કોરોના ને શહેર થી દુર રાખવામાં પોલીસ , પ્રશાસન અને આરોગ્ય વિભાગ ની સંયુક્ત કામગીરી ખુબજ રંગ લાવી રહી છે કારણ કે વલસાડ બોર્ડર ઉપર જ મહારાષ્ટ્ર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ સુરત માં પણ કોરોના એ કેર વર્તાવ્યો છે ત્યારે બન્ને વચ્ચે આવેલા વલસાડ માં તંત્ર ની આગોતરી તૈયારી કામ કરી ગઈ છે અને બોર્ડર સીલ કરી દેવતા કોરોના કાબુ હેઠળ રહ્યો છે. બોર્ડર અને શહેર માં ડ્રોન કેમેરા સાથે પોલીસ વાન રાત…

Read More

વલસાડ જિલ્લામાં કોરોના સામે લોકોને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દ્વારા પહેલા તબક્કાની સર્વેની કામગીરી ગત સપ્તાહમાં પૂર્ણ થયા બાદ બીજા તબક્કાનું સર્વે આરોગ્ય વિભાગની 1,112 ટીમ દ્વારા ચાલુ કરાયું છે. સર્વે દરમિયાન શરદી, ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના શંકાસ્પદ કેસો તપાસવામાં આવી રહ્યા છે. સર્વેમાં શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા શંકાસ્પદ કોરોનાના દર્દીઓને તાત્કાલિક સિવિલના કોરોના આઇસોલેશન વોર્ડમાં રીફર કરાયા છે. જિલ્લાની PHC, CHC અને ખાનગી દવાખાનામાંથી આ દર્દીઓને શનિવારે કોરોનાના શંકાસ્પદ કુલ 88 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શુક્રવારના 30 સેમ્પલો સહીત કુલ 118 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે.…

Read More

વલસાડ જિલ્લામાં કપરાડા જેવા અંતરિયાળ તાલુકાના ગામોમાં શ્રમિક વર્ગ જે રોજિંદા કમાઇને રોજ ખાતો હતો. તે લોકડાઉનને પગલે બેરોજગાર બન્યો છે. આવા પરિવાર માટે આર્થિક તંગીને કારણે ઘરમાં અનાજ રાશન મેળવવુ મુશ્કેલ બન્યું છેત્યારે વલસાડ ક્રાઈમ બ્રાન્ચ અને અનાવિલ પરિવાર ના સયુંકત ઉપક્રમે કપરાડા તાલુકાના આરણાઈ, નળી મધની આમધા, જેવા ગામોમાં પહોંચી 150 થી વધુ લોકોને અનાજની કીટ માસ્ક બિસ્કિટ સહિતની ચીજો નું જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કર્યું હતું.કપરાડાના દરેક ગામોમાં વિતરણ માટે સાથે આવેલા એલ સી બી પી આઇ ડી ટી ગામીત અને પી એસ આઇ સી એચ પનારાની ટીમે કોરોના જેવી ગંભીર બીમારી અંગે બચવા માટે સાવચેતી રાખવા…

Read More

કોરોના કહેર વચ્ચે જ્યારથી દેશમાં લોકડાઉન કરી દેવામાં આવે છે. ત્યાંથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં સેવાભાવી સંસ્થાઓ, મિત્ર મંડળ અને જુદા જુદા સંગઠનો જરૂરિયાતમંદોને બે ટંકનું ભોજન પહોંચાડી રહ્યા છે. મોટાભાગના લોકો ભોજન વિતરણ કરતા કે ફૂડ પેકેટનું વિતરણ કરતા ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા ની ઘેલછા ધરાવે છે. જેને કારણે ફૂડપેકેટ કે ભોજન સ્વિકારનાર લોકોને ગરીબ હોવાનો ભાવ પેદા થાય છે. જે કોઈને ગમતું નથી પરંતુ મજબૂરીમાં તેમણે આનાજ ભોજન કે રાશનની કીટ સ્વીકારતા ફોટા પડાવવા પડે છે. ત્યારે કર્ણાવતી બજરંગદળના સ્વયંસેવકોએ એક નવી પહેલ કરી છે અને સાથે બેસીને જમવાની નવી પહેલ કરતા હવે કોઈ ને ગ્લાનિ…

Read More