Author: Yunus Malek

સમગ્ર દેશમાં હાલ 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યું છે આ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભરૂચ 108માં નોકરી કરતા પાયલોટ મુનાફ પટેલ 108 એમ્બ્યુલન્સ ચલાવે છે મુનાફના ના પિતા હાલ બીમાર હોઈ ઘરમાં ઓક્સિજન બોટલ ચાલતો હોય એ છોડીને પોતાના નોકરીનો  ફરજ નિભાવતા આવી પરિસ્થિતિમાં રેગ્યુલર નોકરી કરે છે. મુનાફના પિતા મુસા યુસુફ પટેલની નાદુરસ્ત તબિયત હોવા ના કારણે ઘરે પથારી પર ઓક્સિજન બોટલ ના સહારે છે, સવારે વહેલા ઊઠીને પોતાના પથારીવશ પિતાની સેવા કર્યા બાદ પોતાના નિર્ધારિત સમયે 108 સેવા માટે ઘરેથી નીકળી પડે છે. આખો દિવસ લોકોની સેવા કર્યા બાદ પોતાના ઘરે જઈ પોતાના પિતા માટે થોડા સમય ફાળવી પથારીવશ…

Read More

હાલ કોરોના ની સર્જાયેલી સ્થિતિમાં લોકડાન દરમ્યાન પશુ-પક્ષીઓ ની હાલત ખુબજ દયનિય બની છે ત્યારે ભોજનની વ્યવસ્થા માટે શરૂ કરાયેલા એક કાર્યક્રમમાં સુરત ના ડેપ્યુટી મેયર નિરવ શાહ સહિતના 50 લોકો સમુહમાં જૈન આચાર્યના દર્શન કરવા ભેગા થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ડેપ્યુટી મેયર નિરવ શાહે જણાવ્યું કે, કોરોનાના આંતક વચ્ચે ભુખ્યા રહેતા ગાય, ભેંસ, પશુ અને પક્ષીઓ માટે પાલમાં આજથી ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી હોઇ ગુરુભગંવત ત્યાં જ હોવાથી માત્ર માંગલિક આપવા આવ્યા હતા. માનવ સેવા સાથે જીવદયાનું કામ કરવા અમે એકત્ર થયા હતા. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયુ હતું. જો ક્યાંકને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થયું હોઇ તો…

Read More

કોરોના વાઈરસ સામે લડવા માટે રાષ્ટ્રીય લોકડાઉન પછી મુંબઈ, ગુજરાત, દમણ, સેલવાસ વગેરે ઔદ્યોગિક એકમો અને અન્ય કામો કરતા પરપ્રાંતીઓએ બધા જ વાહન વ્યવહાર બંધ હોવાથી પોતાના કુટુંબ અને ઘર વખરી લઈને હાઇવેથી પગપાળા પોતાના દેશ તરફ કૂચ આદરી હતી. પરંતું આનાથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ નો ભય વધતાં વલસાડ જિલ્લાના વાઘલધરા પાસે હોટલ રાહગીર પાસે પોલીસોએ તેમને ૨૨ તારીખે અટકાવ્યા હતા. તે દિવસથી ૧૫૦ થી વધુ પરપ્રાંતીય શ્રમિકોને હોટલ રાહગિર નાં સંચાલકો આશિક અલી અને મહમદ અલી એ સારી ક્વોલિટી નું જમવાનું તેમને આપ્યું. તે બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એ આ શ્રમિકોના જથ્થાને નેશનલ હાઇવે પર દાદા શ્રી…

Read More

કોરોનાવાયરસ ના પગલે સમગ્ર દેશભરમાં lockdown ની સ્થિતિ ચાલી રહી છે ત્યારે બીજી તરફ સુરતમાં અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા સાત હજારથી વધુ શ્રમિકો અને તેમના બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે તેવા પ્રયાસ સુરત ક્રેડાઈ દ્વારા કરવામાં આવ્યા છે.જે માટે ક્રેડાઈ દ્વારા તમામ ડેવલોપર ને શપથ લેવડાવવામાં આવ્યા છે અને તમામ શ્રમિક મજૂરોને ભોજન ની સાથે ખર્ચી મળી રહે તેવો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.ક્રેડાઈ દ્વારા ચાર ઝોનમાં સાત હજારથી વધુ શ્રમિક મજુરોને અનાજની કીટ આપવામાં આવી રહી છે. વીઓ :સુરત કન્ટ્રકશન રિયલ એસ્ટેટ ડેવલોપર એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ કોરોના વાયરસ ના પગલે ચાલી રહેલ લોક ડાઉન…

Read More

સમગ્ર ગુજરાત માં કોરોના ની સ્થિતિ હવે દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે જેમાં ભરૂચના 7000 ની વસ્તી ધરાવતા ઇખર ગામ માં તબલીઘ જમાતના 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વાત સામે આવી છે. અને નવાઈ ની વાત તો એ છે કે પોઝીટીવ આવેલા દર્દીઓને કોઈપણ કોરોના ના લક્ષણો જણાયા ન હતા તેમછતાં તેઓ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેથી હાલ માં ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં આવતા આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી અને કરેણા અને…

Read More

હાલ કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવી રહયો છે ત્યારે યુએસએ માં પણ કોરોના ની સ્થિતિ ખુબજ ભયાનક છે ત્યારે યુએસએ માં ડોકટર તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાત ના ધંધુકા પાસે ના રોજકા ગામ ના ડો. રીનાબા અનિરૂદ્ધસિંહ ચુડાસમા હાલ માં વર્જિનિયા માં રાતદિવસ પોતાના જીવની ભાજી લગાવી કોરોના પેશન્ટ ની સારવાર કરી રહ્યા છે તેઓએ પોતાના અનુભવો શેર કર્યાં હતા અને તેઓ એ ખૂબ પહેલા જ જણાવી દીધું હતું કે દરેક સોશ્યલ ડિસ્ટનિંગ ઉપર ભાર મૂકજો , માત્ર વૃદ્ધ લોકો ને જ આ રોગ થશે એવા વહેમ માં ન રહેશો અને ભીડ માં ન જશો , ઘરમાં રહેજો…

Read More

વલસાડ માં કડક લોકડાઉન માટે પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે પરંતુ લોકો કોઈ ને કોઈ બહાના બનાવી બહાર નીકળી રહ્યા છે શહેર ના ધોબીતળાવ સહિત ના વિસ્તાર માં લોકો બહાના બનાવી બહાર ડબલ સવારી માં નીકળતા જોવા મળ્યા હતા જેઓ ને પોલીસ સમજાવી રહી છે પણ લોકો ને પોતાના સ્વાસ્થ્ય ની જાણે પડી જ નથી અને કોરોના નો કોઈ ડર નહિ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

Read More

રાજ્યમાં જીવલેણ કહી શકાય તેવા કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિવિધ પોઇન્ટ ચોકડી સરહદોએ સેવા બજાવતા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડ ગ્રામ રક્ષક દળ વિ. લોકરક્ષકો માટે નવસારી જિલ્લા પોલીસ વડા ડૉ.પંડ્યાએ આવા પોલીસકર્મીઓ ના આરોગ્યની સારસંભાળ રાખવા બે મોબાઈલ સેનેટાઈઝર બનાવડાવી તેનો જિલ્લામાં ઉપયોગ શરૂ કર્યો છે. તા.૯/૪ના રોજ ૧૦-૩૦ કલાકે ચીખલી બસ સ્ટેન્ડ સામેના પોઇન્ટ ખાતે મોબાઈલ સેનેટાઈઝર વાહનમાં લગભગ દસેક જણાએ સેનેટાઈઝેશનની પ્રક્રિયા માટે પારદર્શક કેબિનમાં પ્રવેશ કરી જંતુનાશક દવાના છંટકાવનો લાભ લીધો, અને ચેપરહિતતા અનુભવી હતી નવસારી જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવતા ૨૩૦૦ કર્મી-જવાનો મહિલાઓ માટે પાળી પુરી…

Read More