Author: Yunus Malek

સુરત શહેરમાં કોરોનાવાયરસ થાય એક બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગતરોજ સમી સાંજે વધુ એક કરુણા નો કેસ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે સુરતમાં કોરોના ના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા બાવીસ પર પોહચી છે.જો કે આ વખતે સામે આવેલ પોઝીટીવ દર્દીના કેસમાં કોરોના ના લક્ષણો દેખાયા નથી.તેમ છતાં કેસ પોઝીટીવ આવતા ગુજરાતમાં એકમાત્ર આ કેસ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ સાથે જ માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે રેપીડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.રેપીડ કીટ દ્વારા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના લેબ ટેસ્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી રહેશે… અધિકારી…

Read More

વલસાડ માં લોકડાઉન ના જાહેરનામા નો કડક અમલ શરૂ થયો હતો અને પોલીસે નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત સરકાર ના નવા પરિપત્ર પ્રમાણે બાઈક ઉપર માત્ર એકજ વ્યક્તિ ની સવારી નહિ અને કાર માં બે થી ત્રણ વ્યક્તિ જ બેસી શકે તેમજ શાકભાજી ની લારી વાળા ઓ ગમે ત્યાં નહિ ઊભી રાખી શકે નહીં અને ફક્ત નગરપાલિકા દ્વારા ફાળવેલી જગ્યા પર જ વેપાર કરી શકે વગેરે નિયમો નું વલસાડ માં સવાર થીજ અમલ કરાવવા નું શરૂ થયું હતું. જોકે કોરોના ની મહામારી સામે જંગ જીતવા માટે લોકો ને પોલીસ અને પ્રશાશન દ્વારા વારંવાર વિનંતી અને અપીલ…

Read More
4.2.5.10 Crohn s Disease

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાનો સંબંધ જેવી રીતે 9 ગ્રહ સાથે હોય છે તેવી જ રીતે તેને થતી બીમારીઓનો સંબંધ પણ ગ્રહો સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે જે રીતે વ્યક્તિને સફળતા, નિષ્ફળતા મળે છે તે રીતે જ તેના જીવનમાં બીમારી રૂપે બાધા પણ ગ્રહ દોષના કારણે આવી શકે છે. તો ચાલો જાણીએ કે કયા કયા ગ્રહના કારણે કઈ કઈ બીમારીઓ થઈ શકે છે. સૂર્ય કુંડળીમાં સૂર્ય અશુભ હોય તો વ્યક્તિને આંખ અને માથા સંબંધિત બીમારી થઈ શકે છે. ચંદ્ર કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિને કફ કે પેટની બીમારી થઈ શકે છે. મંગળ…

Read More